Demolition of e legal structures which has occupied public roadside properties is “demolition of democratic value” a absurd statement by absurd person.
નવો વિચાર, નવી નીતિ કે રીતિના દિશાસૂચન કરી શકે તેવાં વ્યસ્ત છે. શૂન્ય પ્રદાન પણ, હરેક થતાં કાર્ય માટે મૂર્ખ બકવાસ કરતાં લોકો વધારે વ્યસ્ત છે. પરંતુ વાહ ! વાહ ! અને ના; ના; કરનારા સતત વ્યસ્ત છે.
રાજકારણના ખેલૈયા બોલે તેમાં બાર અર્થ તેમાં ભૂલ કાઢવાનો પ્રયાસ કરો તો જવાબમાં બીજા બાર અર્થ. રાહુલ ગાંધી બોલે તેમાં મૂર્ખતા ભારોભાર. તા થૈયા..તા થૈ યા..
કાશ્મીરમાં બનતા લશ્કર અને આતંકવાદીઓ વચ્ચેની મૂઠભેડોમાં લશ્કરની ભૂલ શોધવાનો પ્રયાસ કરતી વ્યક્તિઓ અને કહેવાતા માનવવાદીઓની દૃષ્ટિમાં આતંકવાદીઓની રક્તરંજીત પ્રવૃતિઓ કેવળ હક્કની લડાઈ છે. એ જ લોકોના પોતાના કે તેમના કુટુંબ પર હલ્લો થાય તો તેને પુલીસકર્મીઓ અને લશ્કરે બચાવવા જોઈએ. વાહ!
તેજસ્વી પ્રતિભા અને બુધ્ધિશાળી છે એવો આભાસ પ્રિયંકા ગાંધી માટે થયો હતો પરંતુ ત્યારે સોનિયાએ તેને દબાવી દઈ અર્ધ પાગલ રાહુલને આગળ કર્યો. અત્યારે તો વાડ્રાની જેવી જ બુઠ્ઠી લાગતી પ્રિયંકા પણ કોંગ્રેસને ફરી જીવંત કરી શકે તેવું લાગતું નથી.
કોરોના રોગ છે, મહામારી છે, ઘાતક છે અને તેમ છતાં ધાર્મિક, રાજકીય, આર્થિક ચર્ચાઓ સાથે જોડી વિવાદ કરનારા કોનું હિત કરે છે? પહેલાં બચી જઈએ પછી વિવાદ,સંઘર્ષ અને પુરુષાર્થ કરીશું.
આસ્થા,આદર સુધી સિમિત હોવી જોઈએ. ભક્તિમાં એ પરિવર્તિત થાય ત્યાં બુધ્ધિના દરવાજે ભોગળ ભીડાઈ જાય. આ કારણે જ સત્યનો અનાદર થતો રહે છે . ધર્મ હોય, સામાજીક હોય કે કોઈ પણ અન્ય ક્ષેત્ર વ્યક્તિ નહીં વિચારનું અનુસરણ કરવું જોઈએ.