शिकागो विश्व धर्म परिषद में ११ सितंबर १८९३ के पावन दिवस पर स्वामी विवेकानंद द्वारा विश्व बंधुत्व के ऐतिहासिक संदेश की १३३ वर्षगांठ पर सभी भारतीय को हार्दिक अभिनंदन।।
#वंदे_संस्कृतमातरम्#kolkatta#swamivivekanand#chicago
RUSA 1.0 अंतर्गत सिलवासा -दमन महाविद्यालय में FDP पंचकोश आधारित भारतीय शिक्षा पद्धति एवम् राष्ट्रीय शिक्षा नीति २०२० अनुसंधान में भारतीय ज्ञान परंपरा का प्रत्येक विषय में विवेकपूर्ण उपयोग करने का मार्गदर्शन करने का अवसर महाविद्यालय के प्रधानाचार्य डॉ. झा महोदय द्वारा प्राप्त हुआ।
“स्वर्ग के सम्राट को जाकर खबर कर दो,
रोज ही आकाश चढ़ते जा रहे हैं हम…!”❤️🇮🇳👍
GSLV-F17 की सफल उड़ान और EOS-05 के कक्षीय प्रक्षेपण पर समस्त भारतवासियों को हार्दिक बधाई।
यह उपलब्धि हमारे वैज्ञानिकों की अथक साधना, प्रखर मेधा और अदम्य संकल्प का प्रतिफल है। इस यशस्वी उपलब्धि के लिए भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) के समस्त वैज्ञानिकों एवं कर्मयोगियों को कोटिशः साधुवाद🙏
जय हिंद! भारत माता की जय! 🇮🇳
Paper Submission & Registration Form: https://t.co/XJfwxG6ZbM
Last date of paper submission: 25th September, 2026
For more details, please refer to the Brochure: https://t.co/GCxJewv3QF
Paper Submission & Registration Form: https://t.co/XJfwxG6ZbM
Last date of paper submission: 25th September, 2026
For more details, please refer to the Brochure: https://t.co/GCxJewv3QF
महर्षि वेदव्यास रचित महाकाव्य महाभारत में पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण की नीति पर आधारित वाणिज्य एवम् प्रबंधन विद्याशाखा के लिए अति आवश्यक पुस्तक की प्रथम प्रत आज मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचन्द्रजी के चरणों में समर्पित।।
वंदे संस्कृतमातरम्।।
https://t.co/1U7WRN8UWL
महर्षि वेदव्यास रचित महाकाव्य महाभारत में पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण की नीति पर आधारित वाणिज्य एवम् प्रबंधन विद्याशाखा के लिए अति आवश्यक पुस्तक की प्रथम प्रत आज मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचन्द्रजी के चरणों में समर्पित।।
वंदे संस्कृतमातरम्।।
https://t.co/1U7WRN8UWL
SAVE YOUR DATES FOR GRAND ACADEMIC EVENT, JOIN US LIVE IN BROCHURE LAUNCHING EVENT ON 1st SEPTEMBER 2026 MORNING 11:00 A.M.
SCAN QR CODE FOR JOINING LIVE WITH SAMARPAN ARTS AND COMMERCE COLLEGE GANDHINAGAR IN THIS LAUNCHING EVENT
#SACC#GANDHINAGAR#SAMARPAN#UCMTA#MCA#MUMBAI
जयतु संस्कृतम्, जयतु भारतम्
આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના વિઝન સાથે, આપણી દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવાનો આ એક સુંદર અવસર છે.
આ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે સંસ્કૃત ગૌરવ યાત્રા, સામૂહિક સુભાષિત-શ્લોક-ગીતા પઠન, સંસ્કૃત સંભાષણ તથા સાહિત્ય દિન, વક્તૃત્વ, નિબંધ અને વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ જેવા પ્રેરણાદાયી આયોજનો થવાના છે.
સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ તે ભારતની સમૃદ્ધ જ્ઞાનપરંપરા, સંસ્કાર અને જીવનમૂલ્યોનો અખૂટ ભંડાર છે... એ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક વિચારધારાને જોડતો એક જીવંત સેતુ છે.
આવો, આપણે સૌ આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાઈએ, સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારીએ અને આપણી ભવ્ય સાંસ્કૃતિક ધરોહરને નવી પેઢી સુધી પહોંચાડવાના આ મહાઅભિયાનમાં સહભાગી બનીએ.
#SanskritInGujarat
जयतु संस्कृतम्, जयतु भारतम्
આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના વિઝન સાથે, આપણી દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવાનો આ એક સુંદર અવસર છે.
આ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે સંસ્કૃત ગૌરવ યાત્રા, સામૂહિક સુભાષિત-શ્લોક-ગીતા પઠન, સંસ્કૃત સંભાષણ તથા સાહિત્ય દિન, વક્તૃત્વ, નિબંધ અને વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ જેવા પ્રેરણાદાયી આયોજનો થવાના છે.
સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ તે ભારતની સમૃદ્ધ જ્ઞાનપરંપરા, સંસ્કાર અને જીવનમૂલ્યોનો અખૂટ ભંડાર છે... એ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક વિચારધારાને જોડતો એક જીવંત સેતુ છે.
આવો, આપણે સૌ આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાઈએ, સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારીએ અને આપણી ભવ્ય સાંસ્કૃતિક ધરોહરને નવી પેઢી સુધી પહોંચાડવાના આ મહાઅભિયાનમાં સહભાગી બનીએ.
#SanskritInGujarat
आज ८०वे स्वतंत्रता दिवस पर गांधीनगर चेरिटेबल ट्रस्ट के ट्रस्टीश्री महेंद्रसिंहजी वाघेला, कुलसचिव डॉ एम डी पांडे एवम् मुख्य अतिथि योगसेवक शिशपालजी राजपूत की उपस्थिति में समर्पण एज्युकेशन & रिसर्च परिसर पर नशामुक्ति एवम् संत रविदासजी के जीवन से समरसता संदेश छात्रों के सामने रखा।।
वैसे तो मेरे निर्माण में प्रत्येक शिक्षक का महत्वपूर्ण योगदान रहा है, किंतु दो शिक्षको का अपने आचरण एवम् विचार से मेरे चरित्र निर्माण में प्रमुख योगदान है ऐसे एक मेरे प्राथमिक शिक्षक आदरणीय विठ्ठलभाई रोलेशिया के दर्शन एवम् आशीर्वाद का अवसर आज प्राप्त हुआ।।
#वंदे_संस्कृतमातरम्