ગીતાનો આરંભ 'ધ્રૃતરાષ્ટ્ર ઉવાચ'થી થાય છે અને સમાપન 'સંજય ઉવાચ'થી થાય છે. મતલબ કે ગીતા વાંચતા પહેલા જો તમે અજ્ઞાન રૂપી અંધ હો તો વાંચ્યા પછી તમને સંજય જેવી જ્ઞાન રૂપી દ્રષ્ટિ મળવાની છે એ નક્કી છે.
તલાશ દરેકને હંમેશા એવા દોસ્તની હોય છે જે - જ્યારે દુનિયા એની સ્થિતિ આધારે એનું મૂલ્યાંકન કરતી હોય ત્યારે - એની પરિસ્થિતિ સમજે, એના સંવાદને શબ્દોના ટેકા વગર સમજે.
દેશના યુવાનો મોબાઈલમાં એટલા વ્યસ્ત છે કે સસ્તા ઈન્ટરનેટ, ફાલતુ વિડીયો, નકામી ગેમ્સ, સોશિયલ મીડિયાના ઝઘડાઓમાં પોતાના પર્સનલ લક્ષ્ય અને દેશની સમસ્યાઓથી બહુ દૂર ભટકી રહ્યા છે...!!
- ચેતન ભગત
@MagmaHDIGIC Even though my car was insured in your company, even though my car met with an accident, your employees are not giving a positive response to insure the car.
@PQI_Magma@MagmaHDIGIC Even though my car was insured in your company, even though my car met with an accident, your employees are not giving a positive response to insure the car.