જય હિન્દ.
તા ૨૯–૧૨–૨૦૨૪ ના રોજ ભારતીય જનતા પાર્ટી – વાપી નોટીફાઇડ નવ નિયુક્ત પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ વાપી નોટીફાઇડ ના વિવિધ બુથ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરી નિહાળ વામા આવ્યું
#BJP4INDIA#BJP4Gujarat#bjp4valsad#bjp4vapi
આજરોજ મારા મત વિસ્તાર વાપી નોટિફાઇડ સ્થિત VIA ગ્રાઉન્ડ ખાતે નિર્માણ પામનાર ઓડિટોરિયમનું ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું. મેરિલ ગ્રુપના સહયોગથી નિર્માણ પામનારા આ ઓડિટોરિયમને નાગરિકો “ કનુ દેસાઈ - વીઆઈએ ઓડિટોરિયમ “ના નામથી ઓળખે તેવી લાગણી રજૂ કરવામાં આવી અને સર્વાનુમતે સ્વીકારવામાં આવી તે બદલ હું વાપી ના ઉદ્યોગઅગ્રણીઓ ,VIA ના સભ્યો અને નાગરિકોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
અદ્યતન સુવિધા સાથે નિર્માણ પામનારા આ ઓડિટોરિયમમાં 1000 નાગરિકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા હશે જે વાપી વિસ્તારનાં રહીશો માટે એક નવલું નજરાણું સાબિત થશે.
આજરોજ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની અધ્યક્ષતામાં તથા ગુજરાત સરકારના માન. નાણામંત્રી શ્રી @KanuDesai180 જી ની વિશેષ ઉપસ્થિતિમાં વાપીની મેરીલ કંપની ખાતે ધનતેરસ નિમિત્તે આયોજિત આરોગ્ય ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સના લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહમાં સહભાગી થયો.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના વરદહસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી)
ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસની ઉજવણી સાથે ₹12,850 કરોડથી વધુ મૂલ્યના આરોગ્ય ક્ષેત્રના પ્રોજેક્ટ્સોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો.
🚆India's first #VandeBharat prototype sleeper train unveiled in Bengaluru.
First look of the VB sleeper version with amenities :
🔥 Fire-retardant materials
💺 Enhanced seating
💧 RO water & deep freezer
📱 USB charging & reading lights
♿ Accessible berths & toilets
🍽️ Modular pantries
🚪 Auto & sensor-based doors
🧳 Spacious luggage room
🛡️ Security cameras & PA systems
Travel in style and safety !
जलियांवाला बाग हत्याकांड का प्रतिशोध लेने वाले मां भारती के वीर सपूत अमर क्रांतिकारी सरदार उधम सिंह जी के बलिदान दिवस पर उन्हें शत् शत् नमन।
#SardarUdhamSingh
𝗕𝗥𝗢𝗡𝗭𝗘 𝗡𝗢. 𝟯 𝗙𝗢𝗥 𝗜𝗡𝗗𝗜𝗔 🇮🇳🥉
Many congratulations to Swapnil Kusale on winning India's third medal at the Paris 2024 Olympics in the Men’s 50m Rifle.
#Olympics#Paris2024#Paris2024Olympic
Good afternoon.
While campaigning in Valsad, I made it a point to inform and educate the masses regarding my book on Tribal freedom fighters of India.
What had necessitated a need for me to write such a book was the fact that almost all of the tribal heroes who fought for our independence had been kept in dark by the Congress regime.
There was a dire need to amend our school education system and the same was achieved by @narendramodi ji sarkar in past 10 years. I wish to share a detailed thread on some of the initiatives to revive our education system and facets which are transformational. (1/n)
#NEP202
આજરોજ વલસાડ-ડાંગ લોકસભા બેઠકના લોકપ્રિય ઉમેદવાર શ્રી @dhaval241086 સાથે ડાંગ ના આહવા ખાતે પ્રવાસ કરી, કાયઁકતાઁઓ સાથે મુલાકાત કરી આવનારા દિવસોમાં ચુંટણી સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યુ.
@BJP4Valsad
આજે સુરત ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી આર પાટીલજી અને પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીન્યર શ્રી મનનભાઈ દાણી એ 8 જીલ્લાઓની સોશિયલ મીડિયાની બેઠક સંબોધી. “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર અને વધુને વધુ લોકો એમાં જોડાતા જાય એ અંગે જરૂરી માર્ગદર્શન મળ્યું.
આવનારી લોકસભા ચૂંટણીમાં વલસાડ -ડાંગ -વાંસદા ના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને ખેસ પહેરાવી જંગી બહુમત થી વિજય પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી!!
BJ4Gujrat#BJP4Bharat
સ્ત્રી-શક્તિનું સામર્થ્ય,
ગુજરાતની અસ્મિતાને અર્ઘ્ય !
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટુ અને ઐતિહાસિક બજેટ બહાર પાડવા અને મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ₹6,885 કરોડ રૂપિયા ફાળવવા બદલ મહિલા ધારાસભ્યો સાથે મળીને માનનીય નાણામંત્રી શ્રી @KanuDesai180 જીનો આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ઉનાઈથી અંબાજી સુધીની 'વનસેતુ ચેતના યાત્રા'નો પ્રારંભ કરાવ્યો.
22 જાન્યુઆરીના રોજ અયોધ્યાજી ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે એ દિવસે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે આ યાત્રાનું સમાપન થશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી @Mulubhai_Bera , શ્રી @kuberdindor , રાજ્યકક્ષાના મંત્રી શ્રી @mukeshpatelmla , શ્રી @kunvarjihalpati , સાંસદ શ્રી @prabhunvasava , શ્રી @drkcpatel , પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારીના જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
22 જાન્યુઆરીના શુભ દિવસે પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થનાર છે તે અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ સૌને તીર્થસ્થળો અને મંદિરોની સાફસફાઈ કરવા આહ્વાન કર્યું છે.
આજે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફસફાઈમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil એ શ્રમદાન કર્યું.
#SwachhTeerth
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने श्री राम जन्मभूमि मंदिर स्मारक पर डाक टिकट और पूरे विश्व में प्रभु श्री राम पर जारी टिकटों की एक पुस्तक का विमोचन किया।
इस किताब में राम मंदिर, चौपाई 'मंगल भवन अमंगल हारी', सूर्य, सरयू नदी और मंदिर और उसके आसपास की मूर्तियां शामिल हैं।