કેલિયા વાસણા ગામે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેની ખાસ ક્ષણો.
#bjp#BJPGujarat#mladholka#kiritsinhdabhi
ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના માનનીય મંત્રી શ્રી @drpradyumanvaja સાહેબ ને ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
મારા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના ચાંદખેડા ખાતે સિનિયર સિટીઝન લોકો દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌનો આત્મીય પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
વડીલોનો સ્નેહ અને આશીર્વાદ હંમેશા મારા માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. આ સન્માન બદલ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આપના દ્વારા મળેલી શુભકામનાઓ અને શબ્દો મને સમાજ સેવા, જનકલ્યાણ અને રાષ્ટ્રહિતૈષી કાર્ય કરવા માટે હંમેશા માર્ગદર્શિત કરી પ્રેરણા પુરી પાડશે.🙏🏻
વૃક્ષ પ્રત્યારોપણ પ્રક્રિયામાં પવિત્ર ગણાતા પીપળા, તેમજ ઔષધીય મહત્વ ધરાવતા અરીઠા અને કણજી જેવા મહત્વના વૃક્ષોને વૈજ્ઞાનિક પદ્ધતિથી મૂળ સહિત કાઢીને કેમ્પસમાં અન્ય સુરક્ષિત જગ્યાએ સફળતાપૂર્વક રી-પ્લાન્ટ (પ્રત્યારોપણ) કરવામાં આવ્યા.
શૈક્ષણિક પ્રાંગણમાં પ્રકૃતિ સંરક્ષણની ઉમદા કામગીરી...
અમદાવાદની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ (ગુજરાત કૉલેજ) ના હરિયાળા કેમ્પસમાં બાંધકામ દરમિયાન વૃક્ષોને બચાવવા માટે યોજાયેલ વૃક્ષ પ્રત્યારોપણ (Tree Transplantation) કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. આ અવસરે સાથી મંત્રી શ્રી @pravinmalibjp પણ ઉપસ્થિત રહ્યા હતા.
કૉલેજ કેમ્પસ અંતર્ગત નવા બાંધકામ સમયે વર્ષો જૂના વૃક્ષોને નુકસાન ન થાય તથા કેમ્પસની ગ્રીનરી અકબંધ રહે તે માટે આ ખાસ વૃક્ષ પ્રત્યારોપણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
મારા ૫૭માં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે દર્દીઓમાં ફળનું વિતરણ કરી સૌના ખબર-અંતર પૂછ્યા અને તેમની સાથે આત્મીય સંવાદ સાધ્યો.
બાળકોના ચહેરા પર સ્મિત લાવવાની આ નાનકડી કોશિશ મારા જન્મદિવસે વધુ અર્થપૂર્ણ અને યાદગાર બનાવી ગઈ.
સર્વે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સારું સ્વાસ્થ્ય રહે તે માટે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી. 🙏
મંત્રીમંડળના સાથી, કોડીનાર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@drpradyumanvaja
ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના માનનીય મંત્રી શ્રી @drpradyumanvaja સાહેબ ને ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
હર ઘર તિરંગા 🇮🇳
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવના ઉર્જાવંત કરી.
એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક એવા તિરંગાની શાન સદાય ઊંચી રહે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે સૌ એક થઈ સંકલ્પબદ્ધ બનીએ.
#HarGharTiranga
અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાનો આ પવિત્ર સંકલ્પ વધુ મજબૂત બન્યો.
આવો, ‘હર ઘર તિરંગા’ના આ અભિયાનને જનઆંદોલન બનાવી દરેક ઘર પર તિરંગો અને દરેક હૃદયમાં તિરંગો લહેરાવીએ. 🇮🇳
ભારત માતા કી જય!
વંદે માતરમ્! 🇮🇳
#HarGharTiranga#TirangaYatra#mladholka#kiritsinhdabhi
આ તિરંગા યાત્રા માત્ર એક યાત્રા નહીં, પરંતુ રાષ્ટ્રગૌરવ, એકતા, અખંડિતતા અને શૌર્યનો મહોત્સવ બની રહી. દેશની સરહદોની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્યને નમન સાથે, તિરંગાના સન્માન ++
અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ
શ્રી શૈલેષભાઈ દાવડાજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 🎉🌸
ભગવાન આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ જીવન તથા લોકસેવાના કાર્યમાં સતત નવી ઊર્જા, સફળતા અને યશ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
#BJPGujarat#bjp#mladholka#kiritsinhdabhi
ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા નેસડા ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા બક્ષી.
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના દર્શાવેલા સમરસતા અને માનવતાના માર્ગ પર ચાલવાનો સંકલ્પ જ સમાજના ઉજ્જવળ ભવિષ્યનો સાચો આધાર છે. 🪔
આ પાવન પ્રસંગે દીપ પ્રગટાવી સંતશ્રીના ચરણોમાં વંદન કરી સમાજમાં સમરસતા, સમાનતા, સેવા અને સદભાવનાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો.
આ કાર્યક્રમમાં ધોળકા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા તથા તાલુકાના સદસ્યો, તાલુકા મંડળના હોદ્દેદારો, ++