पंचम गुरु, श्री गुरु अर्जन देव जी के प्रकाश पर्व की हार्दिक शुभकामनाएँ।
महान संत श्री गुरु अर्जन देव जी ने मुगल आक्रांताओं की अनेक यातनाएँ सहीं, लेकिन ‘धर्म परिवर्तन’ की बजाय अपने प्राणों का बलिदान देकर स्वधर्म व स्वसंस्कृति की रक्षा का आदर्श स्थापित किया। उन्होंने गुरु ग्रंथ साहिब का संकलन और स्वर्ण मंदिर के निर्माण के माध्यम से सिख धर्म का प्रचार-प्रसार किया।
श्री गुरु अर्जन देव जी का जीवन अन्याय और अत्याचार के विरुद्ध अडिग रहने तथा धर्म, नैतिकता एवं आध्यात्मिकता के मार्ग पर चलने की प्रेरणा देता है।
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને જુનાગઢ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐💐💐
ઇશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@rajeshchudasma
महिलाओं के नेतृत्व में अब लिखा जाएगा विकास का नया अध्याय… 🇮🇳
नारी शक्ति वंदन अधिनियम लोकसभा और राज्य विधानसभाओं में 33% आरक्षण सुनिश्चित करेगा।
#NariShaktiVandan
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના ગૌરવ ભારત રત્ન મોરારજીભાઈ દેસાઈની પુણ્યતિથિએ ભાવપૂર્ણ વંદન.
શિસ્તબદ્ધ જીવનના આગ્રહી એવા મોરારજીભાઈએ દેશમાં નૈતિક મૂલ્યો આધારિત વહીવટી વ્યવસ્થા ઉભી કરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એક કર્મનિષ્ઠ જનસેવક તરીકે તેમનું જીવન હંમેશા પ્રેરક રહેશે.
વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે હોમિયોપેથી ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા સૌને હાર્દિક અભિનંદન.
રોગના મૂળમાં જઈને ઈલાજ કરવાના અભિગમના લીધે હોમિયોપેથી ચિકિત્સા આજે દુનિયાભરમાં લોકપ્રિય બની રહી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનરી નેતૃત્વમાં 'આયુષ મંત્રાલય' દ્વારા હોમિયોપેથી સહિતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો વ્યાપ ભારતમાં વધ્યો છે.
રાજ્યમાં પણ આ ક્ષેત્રે વધુ સંશોધન દ્વારા વધુને વધુને લોકોને આ પદ્ધતિનો લાભ મળે તે માટે સરકાર પ્રયત્નરત છે.
Salute to the indomitable courage and sacrifice of our brave hearts on CRPF Valor Day.
On this day in 1965, the fearless warriors of CRPF stood like an unbreakable wall at Sardar Post in the Rann of Kutch, crushing the enemy’s advances and writing a glorious chapter of bravery in India’s history.
Heartfelt tributes to the martyrs who laid down their lives for the honor and security of nation.
ममता सरकार के 15 साल बंगाल वासियों के लिए बुरे सपने की तरह रहे हैं।
जिन आशाओं के साथ बंगाल की जनता ने सत्ता सौंपी थी वो जनता भयभीत है, निराश है।
अब बंगाल की जनता 'परिवर्तन' चाहती है।
-श्री @AmitShah जी
#BhorosharShopothBJP
नई दिल्ली में आज “नवकार महामंत्र दिवस” का दिव्य और अविस्मरणीय आयोजन, माननीय केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी की गरिमामयी उपस्थिति में सम्पन्न हुआ।
श्रद्धा, साधना और आत्मशुद्धि के इस महापर्व ने सभी के अंतर्मन को शांति, समत्व और सकारात्मक ऊर्जा से आलोकित किया।
जय जिनेन्द्र 🙏
नवकार मंत्र, केवल शब्द नहीं, आत्मा को शुद्ध करने का दिव्य पथ है।
विश्व नवकार महामंत्र दिवस पर आइए, इस पावन मंत्र के साथ भीतर की शांति और समत्व को जागृत करें।
पिछले वर्ष के ‘विश्व नवकार महामंत्र दिवस’ की दिव्य झलकियाँ!
जहां श्रद्धा, सामूहिक ऊर्जा और आध्यात्मिक चेतना ने मिलकर एक अद्भुत वातावरण का सृजन किया—
एक ऐसा क्षण, जब हर मन नवकार मंत्र की शक्ति से जुड़ गया।
આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ખેડૂત આગેવાન શ્રી રાજુભાઈ કરપડા સહિત અન્ય અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવિત થઈ વિધિવત રીતે પક્ષમાં જોડાયા.