Thank You PM for your kind words and condolences and standing by our family in tough times. Nanabapu will be missed not only by us but everyone who has ever heard his poem or heard about him. His contribution in literature led to many government schemes of Gujarat.
સ્થાનિક સમસ્યાઓના ઉકેલ અને ગ્રામ્ય યુવાનોમાંઉદ્યોગસાહસિકતા વિકસાવવાના હેતુથી તારીખ ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સમય ૧૦.૩૦ થી ૧૨.૦૦ દરમ્યાન કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે “Awareness Programme on SSIP 2.0: From Idea to Prototype” વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું
જેમના શબ્દોમાં ગીરની ગરિમા અને ચારણી સાહિત્યનું તેજ છલકાતું હતું, તેવા લોકલાડીલા કવિ શ્રી દાદને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. પદ્મશ્રીથી સન્માનિત કવિ દાદે ભાષા અને ભાવની જે સરવાણી વહાવી છે તે યુગો સુધી ગુજરાતીઓના હૃદયમાં ધબકતી રહેશે. માઁ મોગલની આરાધના કરતી તેમની એક અત્યંત લોકપ્રિય રચના જીગરદાન ગઢવીના કંઠે સાંભળવી એ એક લ્હાવો છે - "મોગલ આવે..."
#DeathAnniversary #KaviDaad #કવિશ્રીદાદબાપુ
જેમના શબ્દોમાં ગીરની ગરિમા અને ચારણી સાહિત્યનું તેજ છલકાતું હતું, તેવા લોકલાડીલા કવિ શ્રી દાદને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. પદ્મશ્રીથી સન્માનિત કવિ દાદે ભાષા અને ભાવની જે સરવાણી વહાવી છે તે યુગો સુધી ગુજરાતીઓના હૃદયમાં ધબકતી રહેશે. માઁ મોગલની આરાધના કરતી તેમની એક અત્યંત લોકપ્રિય રચના જીગરદાન ગઢવીના કંઠે સાંભળવી એ એક લ્હાવો છે - "મોગલ આવે..."
#DeathAnniversary #KaviDaad #કવિશ્રીદાદબાપુ
FOUNDATION DAY OF BHAVNAGAR:
Today is the 303rd foundation day of Bhavnagar city. Gohil dynasty Rajput ruler of Shihor, Bhavsinhji Ratanji Gohil, founded Bhavnagar on Akshaya Tritiya of 1723 AD. It was the time of the end of Mughal power and the beginning of Maratha power in Gujarat.
In 1722 AD, Maratha Sardar Kanthaji Kadam & Pilaji Gaekwad attacked the Gohil state of Shihor in Saurashtra. Its ruler, Bhavsinhji, forced the Maratha to go back. He considered Shihor unsafe. So he selected a village on the Khambhat Bay seacoast & started to develop it as his new capital, Bhavnagar.
Guhil/Gohil Rajputs were rulers of Khergadh in Marwad. In the 12th century, their last king, Mohdas, was defeated & expelled by Shiyoji Rathod from Kanoj. In 1250 AD, King Mohdas Guhil's grandson Sejakji Gohil left Marwad & came to Saurashtra.
In 1250 AD, an ancestor of the Bhavnagar, Lathi, Paltana, Rajpipala Gohil rulers, Sejakji, came from Marwad, Rajasthan, to Saurashtra. He was given the 12 villages Shahpur estate in Panchal by the Sorath king Ra'Mahipal. In 1250, Sejakji Gohil's daughter married Sorath Chudasama, the crown prince Ra'Khengar.
Sejakji's two princes, Shahji & Sarangji, served the Sorath king. In the 13th century, Sorath Chudasama king gave both princes, Shahji & Sarangji, 84 villages, Mandvi, now Lathi Jagir (estate), for their services rendered to the Sorath Chudasama king.
In the 13th century, Gohilwad's Gohil Rajputs' ancestor Sejakji Gohil founded Sejakpur town in the Panchal area of Saurashtra. His elder son, Shahji Gohil, founded Shahpur/Shapur town near Vanthali in Saurashtra.
The 13th-century Gohil Rajputs' ancestor Sejakji Gohil had 3 sons, Shahji, Sarangji & Ranoji and 2 daughters. One of them, Valamkunver, married the Sorath king Ra'Khengar. Palitana Gohil rulers & Lathi Gohil rulers were descendants of Shahji Gohil & Sarangji Gohil.
14th-century Ghogha-Umrala ruler Mokhdaji Gohil was the grandson of Gohil dynasty founder Sejakji Gohil & the son of Ranoji Gohil of Ranpur. Descendants of Mokhadaji Gohil were the Bhavnagar & Rajpipala states' Gohil rulers.
Family tree of Bhavnagar State Gohil rulers: In 1250, Sejakji Gohil came from Marwad to Saurashtra & founded Sejakpur.He died 1290 AD->Ranoji (Ranpur, died 1309)->Mokhadaji (Umrala/Ghogha, died 1347)->Dungarji (died 1370)->Vibhoji->Kanoji (died1420)->Sarangji->Shavdas (died 1470)->Jetoji (died 1500)->Ramdasji (died 1535)->Sartanji (died 1570)->Visoji (he shifted capital to Shihor. Died 1600)->Dhunoji->Ratanji 1st->Harbhamji (died 1622)->Govindji->Satarsalji->Akherajji (died 1660)->Ratanji 2nd->Bhavsinhji (founded new capital Bhanagar in 1723,died1760)->Akherajji (died 1772)->Vakhatsinhji (retired 1812)->Vajesinhji (died 1852)->Akherajji (died 1854)->Jashwantsinhji (died 1869)->Takhtasinhji (in his time Alfred High School in 1872 & Samaldas College in 1885 opened, Bhavnagar-Wadhwan & Gondal railway started in 1880. In 1893, the Victor (Pipava) Port & Takhateshwar temple were built under the rule of Thakhtasinhji. His Diwans were Gaurishankar Oza & Samaldas Mehta. Takhtasinhji died in 1896->Bhavsinhji 2nd (Died 1919)->Krishnakumarsinhji (last Gohil ruler of Bhavnagar, who ruled up to 1947. He died in 1965).
@brahmastra37031 is the fastest growing organization in Indian Defence Sector with MoU's and JVs with multiple Government owned defence companies of Serbia.
This Brings what India Requires Europe's Legacy of Arms and Ammunition that is Made in India.
#India#IranIsraelWar
Powering India's self-reliance! 🇮🇳 The BEAPL-Krušik partnership focuses on ToT & production of advanced ammunition. By localizing manufacturing, we're reducing import dependence and strengthening our indigenous defense capabilities. #AtmanirbharBharat#ViksitBharat#DefenseTech
Wishing a vibrant Holi to all! 🌟💥 May colors of joy, success, and new opportunities fill your lives! Brahmastra Explosives and Ammunition wishes a safe, energetic, and Happy Holi to our team, partners, and clients! #HappyHoli#Brahmastra#Holi2025
કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે માતૃભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.આ સપ્તાહના ભાગ રૂપે તારીખ ૨૦/૦૨/૨૦૨૬ના રોજ કોલેજ લાયબ્રેરી દ્વારા ગુજરાતી ભાષામાં ‘ક્લાસીક’ કહી શકાય એવી કૃતિઓનું પ્રદર્શન રાખવામાં આવેલ હતું.
India's Brahmastra Explosives Ammunition Signs Exclusive Business and Technical Cooperation Agreement with Holding Corporation Krušik, Serbia.
"The agreement not only establishes a robust framework for sales and technology transfer but also paves the way for joint sales initiatives, strategic market expansion and collaborative product innovation. Brahmastra Explosives Ammunition will lead initiatives in sales, technology transfer and product development whereas Holding Corporation Krušik, Serbia will provide comprehensive support to ensure seamless execution across sales operations, technology integration and new product development".
“પે’રી ચારણ પાઘડી, રટતો ઈશ્વર રાગ,
સાગર ઈ સાહિત્યનો, કવિવર દુલો કાગ”
લોકકવિઓ સમાજ માટે પ્રાણવાયુ સમાન હોય છે તેમાંય ગુજરાતી સાહિત્યમાં દુલા કાગનું સ્થાન અનોખું છે, જેમણે સામાન્ય લોકોની ભાવનાઓને અસાધારણ રીતે રજૂ કરી છે. 'કાગવાણી' દ્વારા લોકહૈયામાં ભક્તિ અને નૈતિકતાના દીવા પ્રગટાવનાર આ મહાન લોક કવિના શબ્દો આપણા હૃદયમાં સદૈવ અમર રહેશે. ‘ભગતબાપુ’ના લાડીલા નામે ઓળખાતા પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથિ પર તેઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ,પડધરી ખાતે તારીખ: ૦૯/૦૧/૨૦૨૬ના રોજ બાળલગ્ન અને સાયબર ફ્રોડ અંગે કાનૂની જાગૃતિનો સેમીનાર રાખવામાં આવ્યો હતો.