Kudos to @AgniVesa_07, another youngster who has exposed the tip of a huge iceberg of India hate generating factory run by Pakistan.
It is up to @MIB_India@GoI_MeitY@MEAIndia to use many such wonderful talent India has and fight the infowar against India. Do go through his thread and definitely see the screenshots in particular.
And this is just one such anti-India hate factory handler account. There are hundreds of such handlers and thousands working for them if you add another two adversaries to India (yes, those who helped Pak during OpSindoor.)
Hello Cockroach beta @SauravDassss ,
Since you have started to reply, please tell me how Bhima Koregaon is a public health issue.
Why has an American company paid 3 Lakh INR per article to you?
This threat is not by Saurav Das.
But it's from the ecosystem, which I have exposed completely for many years.
I know how powerful they are, but I won't be scared of them.
I just hope I will have support from you guys and won't be left alone in this fight.🙏
Once again, AAP and its leader Kejriwal were caught red-handed spreading fake news about the Gujarat IB.
The person whose number was posted by the AAP leaders was the party's own leader.
'કોકરોચ જનતા પાર્ટી'ની વેબસાઈટ સરકારે બ્લૉક કરી હતી કે સહાનુભૂતિ મેળવવા સ્થાપકે જ તરકટ રચ્યું?
ટેકનિકલ તપાસમાં જુદી જ હકીકત સામે આવી
વાંચો: https://t.co/uc7DpMexk6
#CockroachJantaParty
मोदी कौन होता है मेरा धर्म पूछने वाला?
CAA और NRC लागू नहीं होने देंगे।
कागज़ नहीं दिखाएंगे।
मनुस्मृति, संविधान नहीं है। — अभिजीत दिपके, कॉकरोच जनता पार्टी
Hey @abhijeet_dipke
I challenge you to show us your resignation letter/email from AAP, as you are claiming that you left AAP in 2023.
I know you won't because you are a big fraud and a liar, just like your leader.
Chappal Alliance Party (CAP)
“One Slipper. One Mission. Zero Cockroaches.”
Founded with the dream of a cleaner and safer world, the CAP stands against every creepy crawler.Armed with courage, speed, and rubber slippers, CAP believes in instant justice against cockroach terror.
Let me predict one more thing:
Cockroach Janta Party and their AAP paid founders will themselves remove their social media accounts for a period to prove that the government wants to shut their voice.
They will launch the victim card very soon.
Unfortunately, tweets like this don't reach the Instagram audience.
‘કોકરોચ જનતા પાર્ટી’
મીડિયાના કહેવા પ્રમાણે આ ‘જેન ઝી ચળવળ’ છે કે સટાયરની આડમાં વિપક્ષી પ્રોપગેન્ડા ફેલાવવા માટે આપિયાઓએ ઊભું કરેલું તૂત?
આ તરકટને 'જેન ઝી ચળવળ'માં ખપાવવા મહેનત કરતા પત્રકારો તેના AAP કનેક્શન પર મૌન કેમ?
વાંચો: https://t.co/MbOCj1725A
#CockroachJantaParty
Should I launch a satire party to control these ‘foreign’ cockroaches, which are damaging the growth of our country?
I will need the help of every Indian, including Gen Z, to control these foreign cockroaches.
If I get a good response, we will fight them on Instagram as well.
This party will spread the information about foreign-funded cockroaches.
This information is limited to X only, but now we will reach out to our Gen Z and will empower them to fight against these foreign cockroaches.
Please share your opinion.
‘ધબકારો’ નામે રિલીઝ થયેલી એક ગુજરાતી ફિલ્મ વિશે અડધો ડઝન જેટલા ચાંપલા, વાયડા, વેવલા, બાયલા, લાલચુ, ફટ્ટુ, ચવન્નીછાપ અને અંગૂઠાછાપ મસ્કાબાજોએ સોશિયલ મીડિયામાં સમોસા-પેપ્સી રિવ્યૂ કર્યા છે.
પરંતુ હકીકત શું છે.
મને વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મળી છે તે અહીં શેર કરી રહ્યો છું. આ ત્રણેય મારા વાચકો છે અને એમને હું ઓળખું છું. શક્ય છે કે આમાંના કોઈએ પોતાના અભિપ્રાયને બદલે ક્યાંક વાંચેલું વાઈરલ થયેલું ફૉરવર્ડિયું પણ મોકલ્યું હોય.
૧. “ મારું હૃદય "ધબકારો" ચૂકી ગયું........
જ્યારે ધબકારો ફિલ્મમાં બે કવ્વાલી આવી....
જ્યારે આખી ફિલ્મમાં લગભગ 20 મિનિટ મસ્જિદ અને મુસલમાનો આવ્યા.....
જ્યારે લગ્ન પ્રસંગમાં ભગવાન નો ફોટો ક્યાંય ન દેખાય પરંતુ ડોક્ટર આંબેડકર ના ફોટાને હાર પહેરાવવામાં આવ્યો.....
જ્યારે જૈન વેપારીને લાલચુ દેખાડવામાં આવ્યો........
જ્યારે આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપતા દેખાડવામાં આવ્યું......
જ્યારે મંદિરમાં ખોટા કામ કરતા દેખાડવામાં આવ્યું......
જ્યારે મંદિરમાં પ્રાર્થના કરવા છતાં પણ સફળતા મળતા ન દેખાડાઈ......
જ્યારે મને ખબર પડી કે આ ફિલ્મના ડાયરેક્ટર નડિયાદ વાળા એન્ડ સન્સ છે........
ત્યારે મારું હૃદય "ધબકારો" ફિલ્મ જોઈને "ધબકારો" ચૂકી ગયું...........”
૨.” *હિન્દુ ભાઈઓ સાવધાન*
હિન્દી મૂવી (BOLLYWOOD) મા તો આ જેહાદીઓ પોતાના ધર્મ ને મહાન બતાવતા હતા પરંતુ હવે વધતી જતી ગુજરાતી મૂવી પસંદગીઓ ને જોઈ હવે આ *વિધર્મીઓ ગુજરાતી મૂવી દ્વારા પોતાના મઝહબ ને મહાન બતાવા લાગ્યા છે. એવું એક મૂવી અત્યારે 1 MAY 2026 રિલીઝ થયું છે જેનું નામ *ધબકારો* છે અને એનું *મૂવી નુ નિર્માણ સાજીદ નડિયાદવાલા કર્યું છે.*
જેમાં બતાવામાં આવ્યું છે કે કલાકાર એની પત્ની ને દ્વારકા મંદિર મૂકી જતો રહે છે. અને જ્યારે તે *30 વર્ષ પછી પસ્તાવો કરે છે ત્યારે એક દરગાહ માં ચાદર ચઢાવે છે ત્યાર બાદ અને એની પત્ની મળે છે* તે પણ દ્વારકા મંદિર માં.
અને આમ એક હિન્દુ વિધર્મી ને ઠગી પૈસા લય ભાગી ગયો પણ બતાવે છે.
આ રીતે હવે ગુજરાતી મૂવી દ્વારા આ લોકો હવે *બોલીવુડ ની જેમ હિન્દુ ધર્મ કરતા મઝહબ મહાન છે એ બતાવી રહ્યા છે માટે આ મૂવી કોઈ જોવા જવું નહીં*
વધુ માં વધુ share કરો જેથી આવી માનસિકતા આપણા ગુજરાતી મૂવી મા ન આવે નહીં તો આપણે જે બોલીવુડ જોતા આવીએ એ આજે આપણા છોકરા ગુજરાતી મૂવી પણ જોતા થાય જશે
🙋🏻♂️ *"ધબકારો" - પ્રપોગેન્ડા....!*
એ કબુલ કે સારો વિષય, કથા-પટકથા,એક્ટીંગ,ઈમોશન બધુ જ સરસ ,પણ.....ગુજરાતી ફિલ્મ "ધબકારો" ની પબ્લિસિટી માટે *જ્યારે આમિરખાન મેદાન માં ઉતર્યો,તેને જોઈને શંકા તો થઈ જ હતી,પણ.....ફિલ્મ જોયા પછી પુરી ખાતરી થઈ ગઈ કે, હિંદુઓ ને મુર્ખ બનાવવા ના પડે.....તેઓ ઓલરેડી.....# # !*
ફિલ્મ માં મુસ્લિમ પાત્ર ગફુરભાઈ મોટા દિલ ના માણસ.......!!? વળી મસ્જિદ માં થી હાકલ થાય,તો રાતો રાત અનેક કારીગરો ભેગા થઈ ને ફાટેલી ચાદર ને બદલે નવી ચાદર બનાવી નાખે.....*ચમત્કાર......!!!* અને આપણા ભોળા ભટ્ટ ડાયાભાઈ ચાદર ચડાવે તેવુ દ્રશ્ય.....*(આટલા વર્ષો માં ક્યારેય કોઈ મુસ્લિમ પાત્ર ને મંદિર માં આરતી કરતા જોયુ છે ???)* આ આખા પ્લોટ ની ફિલ્મ માં જરૂરિયાત હતી ખરી ? ગફુરભાઈ ને બદલે ગિરધરભાઈ પણ બતાવી શકાયા હોત.......!
એક જૈન વાણીયા ના ઘરમાં પ્રવેશતા પહેલા ડાયાભાઈ ના માણસો આખા ઘરમાં સ્પ્રે કરે,જેથી શેઠ ને વાસ ના આવે,*જૈનો આવા ગંદા-ગોબરા છે.....??!* પાછા એ જૈન ભાઈ રુપીયા ની લાલચ માં દલીત યુવાન સાથે પોતાની દિકરી ને પરણાવવા તરત તૈયાર પણ થઈ જાય.....!!! આપણા જૈનો અને જે.જે.સી.(જૈન જાગૃતિ સેન્ટરો) સેન્ટરો ની દિકરીઓ માટે શુ સંદેશો આપે છે ? *આપણને કેવા ચિતર્યા છે ?* અને આપણે તેમની ફિલ્મ ને હિટ કરવા માટે લાઈન લગાવીએ છીએ ???
*હાલ માં જ "લેન્સ કાર્ટ" નો દાખલો તાજો જ છે*.....તેના ફાઈનાન્સરો ઈસ્લામી છે,એટલે કઈ હદે હિંદુઓ ને જ હિંદુઓ સામે વામણા બનાવી રહ્યા છે,તે જુઓ......
સિનેમાં શુ ફક્ત મનોરંજન નુ જ સાધન છે ? ના........બોલી વુડ(ઉર્દુ વુડ) માટે તો તેમનો એજન્ડા ફેલાવવા માટે નુ એક શસક્ત માધ્યમ છે.....*"ધબકારો" ફિલ્મ ના પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાલા (ઉર્દુ વુડ) છે*, એ લોકો સિનેમાં જેવા માધ્યમો નો પણ હિંદુઓ વિરૂદ્ધ ના પ્રોપેગેન્ડા ફેલાવવા સફળતાપુર્વક ઉપયોગ કરે છે,અને આપણે ??? થોડાક રુપીયા માં આપણા લેખક,કલાકારો,ડાયરેક્ટરો,....કેમ વેચાઈ જાય છે ? અને એટલે જ સૌથી વધુ ધર્માંતરણ હિંદુઓ નુ જ થાય છે !!!
કદાચ.......આવુ સત્ય ઉજાગ