सत्यशोधक समाज की स्थापना कर बालिकाओं एवं वंचित समुदायों के जीवन में प्रकाश फैलाने वाले महान समाज सुधारक महात्मा ज्योतिबा फुले जी की पुण्यतिथि पर उन्हें कोटि कोटि नमन।
उनका संघर्षमय जीवन हम सभी के लिए अनंत प्रेरणा का स्रोत है।
#JyotibaPhule#PrafulPansheriya
"જનકલ્યાણ અને જનહિત સર્વોપરી"
આજરોજ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે દિવસભર વિવિધ વિસ્તારોમાંથી આવેલ નાગરિકોની રજૂઆત સાંભળી; તેમના પ્રશ્નોના યથાયોગ્ય નિવારણ માટે સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી.