ઈરાન વિરુદ્ધ ઈઝરાયલ + અમેરિકાના યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ઈરાન અને ઈઝરાયલ ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ, મિસાઈલ અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાયના સભ્યો રહે છે.
ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સલામતી, સુરક્ષા અને તેમના વ્યવસાયો અને કાર્યસ્થળોના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. જો આપણા સમુદાયના સભ્યો ગુજરાતમાં પાછા ફરવા માંગતા હોય તો ભારત અને ગુજરાતના અધિકારીઓએ સુરક્ષિત ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરવી જોઈએ.
અમેરિકા અને અન્ય દેશોમાં જઈ રહેલા ગુજરાતીઓની ફ્લાઈટ દુબઈ, કુવૈત કે અબુધાબીમાં રોકાય તો તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે. ગુજરાતના નડિયાદના પ્રિતેશભાઈ પટેલ તથા હીનાબેન પટેલના પરિવારે મારો સંપર્ક કર્યો અને જણાવ્યું કે પ્રિતેશભાઈ અને હીનાબેન અમેરીકા જતા હતા, પરંતુ કુવૈત ખાતે ફસાયા છે. ઉમરા કરવા ગયેલ અનેક ગુજરાતી યાત્રિકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી મળી છે. આ યાત્રિકોનો મુશ્કેલી વર્ણવતો વિડીયો પણ મને મળેલ છે. ગુજરાતી પરિવારોને ગુજરાત લાવવા સરકાર તુરંત વ્યવસ્થા કરે તે માટે મેં પ્રધાનમંત્રીશ્રીને તથા વિદેશ મંત્રીશ્રીને ઈમેઈલ કર્યો છે. જ્યાં સુધી પરત ના લાવી શકાય ત્યાં સુધી મોટાભાગના દેશોએ જે રીતે પોતાના નાગરિકોને માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા કરી છે તે રીતે આપણી એમ્બેસીઓ પણ તુરંત વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે.
દુઃખ સાથે નોંધ્યું છે કે અત્યાર સુધી ગુજરાતના વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી દ્વારા ગલ્ફમાં ગુજરાતી સમુદાયના સભ્યોની સલામતી અને સુરક્ષા અંગે એકપણ નિવેદન આપવામાં આવ્યું નથી. ભલે ૨૪ કલાક મિસાઈલ અને ડ્રોન હુમલાની પ્રથમ જાણ થઈ હોય.
ઉપરાંત, દરિયાકાંઠાનું રાજ્ય હોવાને કારણે ગુજરાતનો ગલ્ફ દેશો સાથે સદીઓ જૂનો વ્યાપાર અને વેપાર સંબંધ છે. કચ્છ, સલાયા, પોરબંદર અને જામનગરથી હજારો નાના જહાજો દરરોજ ગુજરાત અને ગલ્ફ દેશો વચ્ચે ફેરી કરે છે અથવા માલ અને ચીજવસ્તુઓનું પરિવહન કરે છે.
ભારત અને ગુજરાત સરકારે ખાતરી કરવી જોઈએ કે ચાલુ યુદ્ધને કારણે તેમના વેપાર અને વ્યવસાયો અવરોધાય નહીં અને તેમને જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ.
@RahulGandhi वोट चोरी के खिलाफ़ अभियान अब एक विशाल जन आंदोलन बन चुका है।
पिछले 24 घंटे में:
▪️15 लाख+ समर्थन certificate डाउनलोड
▪️10 लाख+ मिस्ड कॉल मिले
ये है आज हिंदुस्तान के लोकतंत्र की सच्ची तस्वीर - सच्चाई की दबी हुई आवाज़ें, जो हमारे अभियान के ज़रिए बुलंद होकर सामने आ रही
वोट चोरी के खिलाफ़ अभियान अब एक विशाल जन आंदोलन बन चुका है।
पिछले 24 घंटे में:
▪️15 लाख+ समर्थन certificate डाउनलोड
▪️10 लाख+ मिस्ड कॉल मिले
ये है आज हिंदुस्तान के लोकतंत्र की सच्ची तस्वीर - सच्चाई की दबी हुई आवाज़ें, जो हमारे अभियान के ज़रिए बुलंद होकर सामने आ रही हैं।
https://t.co/1qXg5bUDuP पर जाएं या 9650003420 पर मिस्ड कॉल दें - वोट चोरी का एक भी मामला छूटने न पाए।
अपना समर्थन बरकरार रखें और ये संदेश जन-जन तक फैलाएं - आइए, मिलकर लोकतंत्र बचाएं।
SSC फेज़ 13 की परीक्षा में सामने आ रही गड़बड़ियां सिर्फ लापरवाही नहीं, बल्कि मोदी सरकार के विफल और सड़े हुए सिस्टम का आईना हैं।
400–500 किलोमीटर दूर से परीक्षा देने पहुंचे युवाओं को केंद्र पर जाकर पता चलता है कि उनकी परीक्षा रद्द कर दी गई है। सिस्टम की खामियों के कारण लगातार पेपर लीक और परीक्षा रद्द होने से लाखों युवाओं और उनके परिवारों की मेहनत, समय और उम्मीदें बर्बाद हो रही हैं।
पिछले 10 सालों में NEET, UGC-NET, UPPSC, BPSC और बोर्ड परीक्षाओं सहित 80 से ज्यादा पेपर्स में खुलेआम धांधली हुई है। सिर्फ इस साल की धांधली से 85 लाख बच्चों का भविष्य प्रभावित हुआ है। इन्हें रोकने में सरकार नाकाम रही है और भर्ती परीक्षाओं में पारदर्शिता और सुधार के उसके बड़े-बड़े वादे खोखले साबित हुए हैं।
यह सरकार के निकम्मेपन, प्रशासनिक भ्रष्टाचार और परीक्षा माफियाओं के गठजोड़ का नतीजा है। युवाओं के सपनों के साथ यह विश्वासघात बंद होना चाहिए।
कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खड़गे जी कल (14/6/25) अहमदाबाद दोपहर 4 बजे आएंगे और हवाई जहाज दुर्घटना के मृतकों को श्रद्धांजलि अर्पित करेंगे तथा एकजुटता दिखाएंगे। वे सरकारी सिविल अस्पताल में घायलों और शोकाकुल परिवारों से मिलेंगे तथा दुःखद विमान दुर्घटना के दुर्घटनास्थल का दौरा करेंगे।
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગેજી આવતીકાલે સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે અને એકતા દર્શાવશે. તેઓ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારોને મળશે અને દુ:ખદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે.
Congress President & Leader of Opposition in Rajya Sabha, Shri Mallikarjun @kharge ji, will visit Ahmedabad tomorrow at 4 pm to pay his respects and show solidarity. He will meet the injured and grieving families at Government Civil Hospital and visit the crash site of the tragic flight accident.
@INCIndia@kharge@Jairam_Ramesh@SupriyaShrinate
The Ahmedabad Air India crash is heartbreaking.
The pain and anxiety the families of the passengers and crew must be feeling is unimaginable. My thoughts are with each one of them in this incredibly difficult moment.
Urgent rescue and relief efforts by the administration are critical - every life matters, every second counts.
Congress workers must do everything they can to help on the ground.
मीडिया का धर्म सत्य के लिए लड़ना है। भाजपा सरकार ऐसे धर्म निभाने वाले मीडिया को सज़ा देती रहती है।
गुजरात समाचार अखबार हमेशा सत्ता के खिलाफ खड़ा रहा है, चाहे पावर में कोई भी हो। हालांकि, हाल ही में भारत-पाकिस्तान विवाद में सीजफायर पर भाजपा सरकार और पीएम मोदी को आईना दिखाने के लिए, गुजरात समाचार के पीछे, मोदी ने अपने पसंदीदा टूल किट को निकाला । आयकर (आईटी) और प्रवर्तन निदेशालय (ईडी) ने गुजरात समाचार अखबार, टेलीविजन चैनल जीएसटीवी के अलावा अन्य व्यावसायिक संस्थाओं पर हमला किया है। गुजरात समाचार के मालिक बाहुबलीभाई शाह को गिरफ्तार कर लिया गया है। लगभग तीन सप्ताह पहले, स्मृतिबेन की मृत्यु हुई हैं और परिवार शोक में डूबा हुआ था जब IT और ED रेड हुई। बाहुबलीभाई एक वरिष्ठ नागरिक हैं और उन्हें स्वास्थ्य संबंधी समस्याएं हैं। मैं मोदी सरकार द्वारा की गई इस ज्यादती की कड़ी निंदा करता हूँ। अपना काम करने वाले मीडिया को देशभर में बेरहमी से निशाना बनाया जा रहा है। बीजेपी सरकार को पता होना चाहिए कि हर मीडिया गोदी मीडिया नहीं है और अपनी आत्मा बेचने के लिए तैयार नहीं है। मैं #गुजरातसमाचार और सत्ता के सामने सच बोलने वाले सभी मीडिया के साथ खड़ा हूँ। जय हिंद।
ઇન્દિરા ગાંધી શ્રેષ્ઠ છે.
અમેરિકાની આંખમાં આંખ નાખી તેમની વાત ઠુકરાવી શકતા,
પાકિસ્તાનને એક ધડાકે બે ભાગમાં વહેંચી શકતા ,
પાકિસ્તાનની સેનાને ઘૂંટણિયે પાડી શકતા ,
જે વિશ્વની ભૂગોળ બદલી શકતા ,
આથી જ ઇન્દિરા ગાંધી કહેવાતા લોખંડી મહિલા .
આજે દેશ તેમને યાદ કરે છે .
નિર્ભય, નિર્ણાયક અને કટ્ટર દેશભક્ત.
મોદી અને મનમોહન નો ફેર:-
આઝાદી પછી સૌથી મોટો અધિકાર માહિતીનો છે. જે મનમોહનસિંહે ભારતના લોકોને અધિકાર આપીને સાચી લોકશાહી સ્થાપવાનું કામ કર્યું હતું. હવે નરેન્દ્ર મોદી એ અધિકાર ભારતના લોકોની પાસેથી છીનવી. ગુલાબ નાગરિક બનાવવા કાયદો જ બદલી નાંખવા માંગે છે. જૂઓ...
पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी के निधन से देश ने एक विद्वान, अर्थशास्त्री और संवेदनशील नेता को खो दिया।
उनकी दूरदर्शिता और नीतियों ने भारत को नई ऊंचाइयों पर पहुंचाया।
देश हमेशा उनकी सेवाओं और योगदान को याद करेगा।
#RIPManmohanSingh#ManmohanSingh
जब तक हम सब सरकारी कंपनी को छोड़कर प्राइवेट कंपनी का प्रचार प्रसार करेंगे तब तक उस देश में निजीकरण होने से कोई नहीं रोक सकता, दोस्तों ये तो बस एक शुरआत है अभी आगे आगे देखते जाइए क्या क्या होगा
यदि आप #BSNL_की_घर_वापसी मुहिम का समर्थन करते हो तो लिखो #BoycottJio #bsnl_में_पोर्ट_करो
Power of @RahulGandhi ji
LOP (Leader of People) ❤️
मोदी सरकार झुकी, राजस्थान के पहले शहीद अग्निवीर जितेंद्र सिंह को 2 महीने बाद 48 लाख़ की बीमा राशि मिली।
धन्यवाद राहुल जी ! सत्यमेव जयते ! 👇
कांग्रेस गुजरात के चुनाव में पूरी शक्ति और निडरता के साथ लड़ेगी और जीतेगी।
हमारा हर एक कार्यकर्ता बब्बर शेर है, जो हमारे पार्टी के चिन्ह, अभय मुद्रा से प्रेरणा लेता है - डरो मत, डराओ मत।
भाजपा और संघ परिवार के नेता नफ़रत और हिंसा फैलाने की कोशिश करते हैं, मगर INDIA ने जैसे उन्हें अयोध्या में हराया, वैसे ही हम उनको गुजरात में हराने जा रहे हैं।
नेता विपक्ष श्री @RahulGandhi आज अहमदाबाद, गुजरात में कांग्रेस कार्यकर्ताओं को संबोधित करेंगे।
इसके साथ ही वे कांग्रेस नेताओं, उनके परिजनों और हादसे में पीड़ित हुए परिवारों से मुलाकात करेंगे।
उन्हें सुनने के लिए हमारे सोशल मीडिया हैंडल्स से जुड़ें-
📺 https://t.co/FR4q7RaEL1
📺 https://t.co/GKr26kTiq0
📺 https://t.co/g6qHteyeHc