वाराणसी सर्किट हाउस में भारतीय जनता पार्टी, वाराणसी लोकसभा द्वारा आयोजित स्वागत एवं अभिनंदन समारोह में उपस्थित होकर कार्यकर्ताओं एवं पदाधिकारियों से आत्मीय संवाद का अवसर प्राप्त हुआ।
कार्यकर्ताओं का उत्साह, प्रेम और अपार स्नेह सदैव ऊर्जा एवं प्रेरणा प्रदान करता है। सभी का हृदय से आभार।
जलियांवाला बाग नरसंहार के सभी अमर बलिदानियों को मेरी आदरपूर्ण श्रद्धांजलि। विदेशी हुकूमत की बर्बरता के खिलाफ उनके अदम्य साहस और स्वाभिमान की गाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
इन्द्रं वर्धन्तो अप्तुरः कृण्वन्तो विश्वमार्यम्।
अपघ्नन्तो अराव्णः॥
आज ही के दिन पंजाब के जलियांवाला बाग में क्रूर अंग्रेज़ी हुकूमत का अमानवीय चेहरा बेनकाब हुआ था, जब शांतिपूर्ण सभा कर रहे निहत्थे देशवासियों पर अंधाधुंध गोलियाँ बरसाई गईं।
इस जघन्य कृत्य ने पूरे देश को झकझोर दिया और भगत सिंह, ऊधम सिंह जैसे क्रांतिकारियों के मन में स्वतंत्रता की ज्वाला को और प्रज्वलित किया। यह वह ऐतिहासिक मोड़ था, जहाँ से भारतीय स्वतंत्रता संग्राम में क्रांति की भावना को और अधिक बल मिला।
जलियांवाला बाग में अपने प्राण न्यौछावर करने वाले अमर बलिदानियों का वन्दन कर उन्हें नमन करता हूँ।
કુબેરનગર વોર્ડના મધ્યસ્થ કાર્યાલય ખાતે માનનીય @Bhupendrapbjp જીએ મુલાકાત કરી, કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે સકારાત્મક સંવાદ કર્યો.
મુખ્યમંત્રીશ્રીએ વિકાસશીલ કર્ણાવતી માટે ભાજપને વધુમાં વધુ મત આપી યશસ્વી વિજય અપાવવા સૌને આહ્વાન કર્યું.
કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ!
કોંગ્રેસે ગુજરાતની ખમીરવંતી જનતાને 'અભણ' અને 'મૂર્ખ' કહીને સમગ્ર રાજ્યના સ્વાભિમાન પર ઘા કર્યો છે. તેના વિરોધમાં આજે લાંભા વોર્ડ ખાતે ભાજપ દ્વારા 'મૌન ધરણા' યોજી સજ્જડ વિરોધ પ્રદર્શિત કરાયો.
#માફી_માંગે_કોંગ્રેસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
વિકાસની ગતિને અવિરત રાખવા માટે સુસજ્જ ભાજપ.
ગતરોજ જોધપુર વોર્ડ માં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું.
આ કાર્યાલય આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ અને જનસંપર્કનું મુખ્ય કેન્દ્ર બનશે.
વિકાસની ગતિને અવિરત રાખવા માટે સુસજ્જ ભાજપ.
ગતરોજ બાપુનગર વોર્ડ માં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું.
આ કાર્યાલય આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ અને જનસંપર્કનું મુખ્ય કેન્દ્ર બનશે.
વિજયી સંકલ્પ સાથે આગળ વધતું ભાજપ.
આગામી મહાનગરપાલિકા ચૂંટણીના ભવ્ય વિજયના લક્ષ્ય સાથે અમરાઈવાડી વોર્ડ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રચંડ જનસમર્થન અને કાર્યકર્તાઓનો ઉત્સાહ દર્શાવે છે કે કર્ણાવતીની જનતા ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકવા તૈયાર છે.
વિજયી સંકલ્પ સાથે આગળ વધતું ભાજપ.
આગામી મહાનગરપાલિકા ચૂંટણીના ભવ્ય વિજયના લક્ષ્ય સાથે બહેરામપુરા વોર્ડ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રચંડ જનસમર્થન અને કાર્યકર્તાઓનો ઉત્સાહ દર્શાવે છેકે કર્ણાવતીની જનતા ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકવા તૈયાર છે.
વિજયી સંકલ્પ સાથે આગળ વધતું ભાજપ.
ગતરોજ આગામી મહાનગરપાલિકા ચૂંટણીના ભવ્ય વિજયના લક્ષ્ય સાથે ખાડિયાવોર્ડ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રચંડ જનસમર્થન અને કાર્યકર્તાઓનો ઉત્સાહ દર્શાવે છેકે કર્ણાવતીની જનતા ફરી એકવાર ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકવાતૈયાર છે.
વિજયી સંકલ્પ સાથે આગળ વધતું ભાજપ.
આગામી મહાનગરપાલિકા ચૂંટણીના ભવ્ય વિજયના લક્ષ્ય સાથે, ઘાટલોડિયા વિધાનસભાના ઘાટલોડિયા વોર્ડ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ પ્રચંડ જનસમર્થન અને કાર્યકર્તાઓનો ઉત્સાહ દર્શાવે છે કે કર્ણાવતીની જનતા ફરી