युवा मोदी के खिलाफ है।
किसान मोदी के खिलाफ है।
दलित मोदी के खिलाफ है।
आदिवासी मोदी के खिलाफ है।
ओबीसी मोदी के खिलाफ है।
अल्पसंख्यक मोदी के खिलाफ है।
फिर मोदी को वोट दे कौन रहा है?
बीजेपी शासित राज्य मध्यप्रदेश में बरसो से निवासरत आदिवासियों को जबरन हटाते हुए वन विभाग का अधिकारी आदिवासी परिवार को "तुम्हारी कब्र यही खोदूंगा और सारे गांव वाले देखते रह जाएंगे।" इस तरह की खुली धमकी।
खंडवा जिले में स्थित ग्राम नरलाय में 4 पीढ़ियों से बसे आदिवासी भील परिवारों का घर आज JCB से उजाड़ दिए गए। यहां जातिवादी सोच रखने वाला वन रेंजर गरीब आदिवासी परिवारों को खुलेआम धमकी देता है।
माननीय @CMMadhyaPradesh महोदय, उक्त प्रकरण हाईकोर्ट में विचाराधीन है, फिर भी कानून का उल्लंघन कर आपके क्षेत्र में आदिवासियों पर जुल्म किया जा रहा है। इसमें तत्काल संज्ञान लिया जावे एवं जातिवादी आदिवासी विरोधी रेंजर को तत्काल निलंबित कर उच्च न्यायालय के अंतिम निर्णय तक सभी कार्रवाही पर रोक लगाई जाए।
आदिवासी इस देश के मूल निवासी हैं। उनकी जमीन और गरिमा से खिलवाड़ बर्दाश्त नही होगी।
@MlaDKamleshwar@komal_dhopiya@ndtv@TheQuint
मध्य प्रदेश में 7 दरिंदों ने 4 नाबालिग आदिवासी बच्चियों के साथ गैंगरेप किया मगर मिडिया में आक्रोश नहीं है।
नेशनल मिडिया चुप है, क्योंकि पीड़ित आदिवासी और अपराधी भाजपा शासित राज्य से हो, तब इनकी ज़ुबान सिल जाती है।
#बालाघाट_राक्षसों_को_फांसी_दो
આજ રોજ 18 ગામોના હજારો હેક્ટર વિસ્તારમાં લિગ્નાઇટ માઈનિંગ પ્રોજેક્ટ શરૂ કરવા મુદ્દે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના સોડગામ ખાતે લોક સુનાવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં @OfficialGMDC ના અધિકારીઓ અને @GPCB_Ankleshwar ના ઉપસ્થિત અધિકારીઓ પાસે જવાબ માંગતા ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા સાથે વિસ્થાપિતો, પર્યાવરણ અને વન્યજીવો ની સુરક્ષા માટે કોઈ પણ પ્રકાર નું આયોજન કરવામાં નથી આવ્યું,જેથી તમામ લોકોએ એક જ સુરે નામંજૂરીનો ઠરાવ પસાર કર્યો છે.
આ પ્રોજેક્ટ આવવાથી વાલીયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડામાં પણ હજારો લોકો વિસ્થાપિત થશે. પર્યાવરણ, પાણી, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી અને માનવ વસ્તીને માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મોટો હાનિકારક પ્રોજેક્ટ સાબિત થશે. અદાણી અંબાણી અને ટોરેન્ટના ઇશારે જે GMDC પ્રોજેક્ટ અહીંયા શરૂ કરવામાં આવી રહ્યો છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ પ્રોજેક્ટને અમે કોઈપણ સંજોગોમાં સહમતિ આપતા નથી. આ અગાઉ તમામ ગ્રામ પંચાયતોએ આ મુદ્દે નામંજૂરીના ઠરાવ આપ્યા છે, તેમ છતાં જે લોકસુનાવણી રાખવામાં આવી છે તેનો અમે વિરોધ કરીએ છીએ. અહીંયા પેસા એક્ટ લાગુ છે અને અહીંયાના લોકોને યેનકેન પ્રકારે ખોટા દસ્તાવેજ રજુ કરાવીને પ્રોજેક્ટ લાવવાની કોશિશ કરવામાં આવશે તો આરપારની લડાઈ થશે. અમે ગોળી ખાવા માટે તૈયાર છીએ પરંતુ એક ઇંચ પણ જમીન આપવા માટે તૈયાર નથી.
@collectorbharuc@Bhupendrapbjp@GPCB_HO
हैदराबाद के जंगलों के लिए हम सबने आवाज उठाई और सुप्रीम कोर्ट में कटाई पर रोक लगा दी।
लेकिन हैदराबाद से 5 गुना ज्यादा बड़ा हसदेव जंगल छत्तीसगढ़ में काटा जा रहा है, ऐसी ही आवाज उठाना पड़ेगी ताकि उसे भी कटने से रोका जा सके।
ભારતીય ઇતિહાસના સૌથી ખ્યાતનામ અર્થશાસ્ત્રી, પૂર્વ વડાપ્રધાન આદરણીય ડો મનમોહનસિંહજી અવસાન પામ્યાના દુઃખદ સમાચાર ખુબજ દુઃખદ છે. માત્ર કોંગ્રેસ પાર્ટીએ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વએ આજે એક અનમોલ રતન ગુમાવ્યું છે. ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
ૐ શાંતિ🙏
#ManmohanSingh #RIP #DrManmohanSingh
भारतीय इतिहास के सबसे प्रसिद्ध अर्थशास्त्री एवं पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी के निधन का समाचार अत्यंत दु:खद है। भारत और विश्व ने आज एक अनमोल रत्न खो दिया है।
उनका योगदान देश हमेशा याद रखेगा। ईश्वर उनकी आत्मा को शांति दे।