Over the past few days, the online auction for the various gifts I have received during my different programmes has been underway. The auction includes very interesting works which illustrate the culture and creativity of India. The proceeds from the auction will go towards Namami Gange. Do take part in the auction.
https://t.co/JqiJaGyIwP
स्टार्टअप इंडिया अभियान हो या अटल इनोवेशन मिशन, मोदी जी के नेतृत्व में भारत में स्टार्टअप का नया इकोसिस्टम विकसित हुआ है। आज गांधीनगर, गुजरात में 'स्टार्टअप कॉन्क्लेव – 2025' का शुभारंभ किया। Innovate, Elevate और Accelerate विषय पर आयोजित इस कॉन्क्लेव में 1,000 से ज़्यादा स्टार्टअप, 4,000 इनोवेटर्स, 300 मेंटर्स, 150 निवेशक और अग्रणी उद्योग मेंटर्स एक साथ आए हैं।
यह कॉन्क्लेव उभरते स्टार्टअप्स को निवेशकों से जोड़ने और विकसित व आत्मनिर्भर भारत की निर्माण यात्रा को गति देने में अहम भूमिका निभाएगा।
આજે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીજીના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
વિજયભાઈ સંગઠનથી લઈને સરકાર સુધી જીવનભર વિચારધારાને સંપૂર્ણપણે સમર્પિત રહ્યા. વિજયભાઈ જેવા શિસ્તબદ્ધ અને વફાદાર સાથીદારને ગુમાવવા એ સમગ્ર ભાજપા પરિવાર સાથે મારા માટે પણ વ્યક્તિગત ખોટ છે. તેઓ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સ્મૃતિ હંમેશા આપણા મનમાં જીવંત રહેશે. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે તેઓ પુણ્યશાળી દિવંગત આત્માને સદ્ગતિ આપે તેમજ શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ શાંતિ શાંતિ
राजकोट में गुजरात के पूर्व मुख्यमंत्री विजयभाई रूपाणी जी की अंतिम यात्रा में माननीय केंद्रीय गृह मंत्री श्री अमितभाई शाह और माननीय राज्यपाल श्री आचार्य देवव्रत जी सहित नेताओं के साथ उपस्थित रहकर सद्गत को श्रद्धांजलि अर्पित की तथा उनकी आत्मा की शांति के लिए प्रार्थना की। दुःख की इस घड़ी में उनके परिजनों को सांत्वना दी।
एक सहज, सौम्य, संवेदनशील और दृढ़ मनोबल वाले प्रगतिशील जननेता के रूप में विजयभाई रूपाणी हमारे हृदय में सदैव अंकित रहेंगे।
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેમજ પરિવારજનો અને કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
ૐ શાંતિ🙏
Visited the crash site in Ahmedabad today. The scene of devastation is saddening. Met officials and teams working tirelessly in the aftermath. Our thoughts remain with those who lost their loved ones in this unimaginable tragedy.
1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे को नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश की नारीशक्ति के शौर्य और प्रेरणा का सशक्त प्रतीक बना रहेगा।
નવા વર્ષના રામ રામ !
આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!!
નૂતન વર્ષાભિનંદન !
नलबाड़ी की सभा के बाद मुझे अयोध्या में रामलला के सूर्य तिलक के अद्भुत और अप्रतिम क्षण को देखने का सौभाग्य मिला। श्रीराम जन्मभूमि का ये बहुप्रतीक्षित क्षण हर किसी के लिए परमानंद का क्षण है। ये सूर्य तिलक, विकसित भारत के हर संकल्प को अपनी दिव्य ऊर्जा से इसी तरह प्रकाशित करेगा।
The first Ram Navami after the Pran Pratishtha in Ayodhya is a generational milestone, weaving together centuries of devotion with a new era of hope and progress. This is a day crores of Indians waited for. Innumerable people devoted their lives to this sacred cause.
May the blessings of Prabhu Shri Ram always remain upon us and guide our paths towards righteousness and peace, illuminating our lives with wisdom and courage.