लोथल में आकार ले रहा विश्व का सबसे बड़ा मैरीटाइम म्यूज़ियम! 🚢🇮🇳
हज़ारों साल पुरानी भारत की समुद्री विरासत अब आधुनिक भव्यता के साथ दुनिया के सामने आएगी।
प्रधानमंत्री श्री @narendramodi जी के विज़न से लोथल बनेगा भारत की Maritime Heritage और Global Identity का नया प्रतीक!
આવતીકાલે ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ...
વડોદરા અને સમગ્ર ગુજરાતને આપશે ₹35,000 કરોડ+ ના મેગા વિકાસકામોની ભેટ.
प्रधानमंत्री श्री @narendramodi के 8 सितंबर, 2026 को गुजरात एवं महाराष्ट्र में सार्वजनिक कार्यक्रम।
लाइव देखें:
📺https://t.co/OaPd6HRrq3
📺https://t.co/KIA7CbEgXP
📺https://t.co/iRErStQZLn
📺https://t.co/maBRReCASb
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નડિયાદ ખાતે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના શ્રીમુખે આયોજિત શ્રીરામ કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
નડિયાદ ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા.
@narendramodi 2) નડિયાદ ખાતે ભાજપ–ખેડા જિલ્લા કાર્યશાળા યોજાઈ.
જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન ની અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રભારી શ્રી રમેશભાઈ દેસાઈ, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,
કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરંગ ગરબા મહોત્સવ 2026 ના ગરબા ગ્રાઉન્ડ રાધે ફાર્મ, ધ મટકા ખીચડી, ઓમ ગ્લોરિયા સામે, પીપલગ રોડ, નડીઆદ ખાતે પૂ.સંત શ્રી સત્યદાસજી મહારાજ, પૂ.કોઠારી સ્વામી શ્રી સર્વમંગલ સ્વામી અને પૂ.ધર્મેશ મહારાજ અને ધારાસભ્ય તથા પ્રમુખ શ્રી કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં થાંભલી પૂજન વિધિવત રીતે સંપન્ન થયું હતું.
કાર્યક્રમ ખાતે ગાયિકા પલકબેન, મેયર શ્રી મનીષભાઈ પટેલ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#kctnadiad #garba #nadiad #kheda #Navratri
વિશ્વ ના સર્વાધિક લોકપ્રિય રાજનેતા,ભારત ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું ગુજરાત ની ગૌરવવંતી ભૂમિ પર ભાવભર્યું સ્વાગત છે.
#welcomemodiji
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાત પધારી રહ્યા છે, ત્યારે સ્વચ્છતા થકી તેમનું સ્વાગત કરીએ.
‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન સાથે જોડાઈને સ્વચ્છ, સુંદર અને હરિયાળા ગુજરાતના નિર્માણમાં સૌ પોતાનું યોગદાન આપીએ.
#SwachhataSeSwagat#SwachhGujarat
7.8% Quarterly Growth ने देश का जोश बढ़ाया है।
लेकिन जो भारत को Fragile Five में धकेलने के लिए बदनाम रहे हैं, उनको ये आंकड़े हजम नहीं हो रहे हैं।
#PMModiAtSRCC
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના સેવા અને સમર્પણના 25 વર્ષ...
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે કર્ણાવતી મહાનગરની કાર્યશાળામાં ઉપસ્થિત રહી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો તથા આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી.
આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડોદરાના આંગણે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના શુભહસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે.
આજે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.