રબારી સમાજએ દિકરી પરત લાવવા માં બતાવેલ સમાજની એકતા ખરેખર જાહેરમાં અભિનંદનીય છે બસ..
આજસમાજની એકતા નકલી દુધ,કતલખાના,ગૌચર જમીન બચાવવા માટે વાપરો તો ખુણાના ગામડામાં રહેલા પશુપાલકો જેમા મોટા ભાગના રબારી,ભરવાડ કે આહીર છે એમને ન્યાય મળશે અને આપનો જ સમાજ આજે દુધના ઓછાભાવ,પશુચોરી જેવા દુષણો સામે લડી રહ્યો છે
#જય_વડવાળા
#જય_રામાધણી
#Vijaysinh_Rajput