આધુનિકતા, સ્વાદ અને વિશ્વાસનું સરનામું – બનાસ અમૂલ પાર્લર!
પાલનપુર ખાતે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે નવનિર્મિત પાર્લરનું લોકાર્પણ થયું. હવે તાજગીભર્યો સ્વાદ અને ગુણવત્તા મળશે આરામદાયક વાતાવરણમાં!
📍બનાસ ડેરી મુખ્ય ગેટ, પાલનપુર
છે આપણી પાસે ધીરજ કે 18 વર્ષની ઉંમરે જાહેર જીવનમાં લાગીએ અને 45 વર્ષ સુધી સત્તા ન મળે અથવા મળવાના કોઈ અણસાર પણ ન હોય છતાં સતત મથતા રહેવાની? આજે તો મંચ પરથી આપણું નામ ન લેવાય અથવા તો ખુરશી ન મળે તો પણ ઈગો હર્ટ થઇ જાય છે અને એ ઈગો હર્ટ પણ એટલે જ થાય છે કે તે ખુબ જ નાનો હોય છે.
માથાનાં બધા વાળ સફેદ અને અડધી દાઢી સફેદ અર્થાત તેમની ઉંમર 45 વર્ષ ઉપર તો હશે જ, આ વયે પણ તેઓ જમીન પર બેઠા છે. મતલબ યુવાનીનો 100% સમય આવી રીતે કર્મઠ કાર્યકર્તા તરીકે આપ્યો અને ત્યાં બાદ તેમને સત્તા સોંપવામાં અર્થાત જવાબદારી આપવામાં આવી.
મહિલા જાગૃતિ અને દૂધ દિન કાર્યક્રમ બનાસ ડેરી સંકુલ,સણાદર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ની અધ્યક્ષતામાં યોજાયો.
આ પ્રસંગે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા કાંકરેજી ગૌ માતા ને સમર્પિત કરી, 1 જૂન 2025 થી બનાસ ડેરી પશુપાલકો
સમાજની ચિંતા છોડી આપણા સિદ્ધાંતો પર શ્રેષ્ઠ જીવન જીવવું.
સમાજનો એક ચોક્કસ વર્ગ એવો છે જેને હકીકતથી એકદમ વિપરીત દિશામાં વાતો કરવાનો ઠેકો લઇ રાખ્યો હોય છે.
આપણા સમાજમાં તમારી પાછળ એવી ગપસપ ચાલતી હોય છે કે જેની તમે કલ્પના પણ નાં કરી શકો.
તમે જે જુઓ છો તે હંમેશા સાચું હોતું નથી.
અધાર્મ અને અસત્યનો યુગ: કલિયુગને સામાન્ય રીતે અધાર્મ, અસત્ય, અને અન્યાયનો યુગ માનવામાં આવે છે. આ યુગમાં ધર્મ અને આચારના મૂલ્યોનો ક્ષય થાય છે અને લોકો અર્ધમાર્ચી બની જાય છે.
#goo_morining
|| आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपुः नास्त्युद्यमसमो बन्धुः कृत्वा यं नावसीदति ||
Hindi Translation:- मनुष्यों के शरीर में रहने वाला आलस्य ही उनका सबसे बड़ा शत्रु होता है परिश्रम जैसा दूसरा (हमारा )कोई अन्य मित्र नहीं होता क्योंकि परिश्रम करने वाला कभी दुखी नहीं होता