हिंदवी स्वराज्याचे संस्थापक आणि धर्मध्वजरक्षक छत्रपती शिवाजी महाराज यांच्या राज्याभिषेक दिनाच्या हार्दिक शुभेच्छा!
स्वराज्य, स्वसंस्कृती आणि स्वधर्म यांप्रती असलेले अढळ समर्पण आणि अदम्य साहस यांमुळे बाल शिवा 'छत्रपती' बनले. अल्पवयातच त्यांनी हिंदवी स्वर���ज्याचा संकल्प केला आणि मुघलांना आव्हान दिले.
छत्रपती शिवाजी महाराज यांनी स्वाभिमान, सुशासन आणि राष्ट्ररक्षणाच्या आदर्शांवर अशी शासन व्यवस्था निर्माण केली, जिने भारतीय जनमानसात एक नवा आत्मविश्वास जागा केला. त्यांचे जीवन आजही कोट्यवधी तरुणांना राष्ट्रभक्ती आणि सांस्कृतिक गौरवाची प्रेरणा देत आहे.
नव संवत्सर की मंगल बेला पर आप सभी को हिंदू नव वर्ष की हार्दिक शुभकामनाएं।
यह पावन अवसर आपके जीवन में सुख, समृद्धि, शांति और नई ऊर्जा का संचार करे।
प्रभु श्रीराम की कृपा आप सभी पर सदैव बनी रहे।
આપ સૌને ચૈત્રી નવરાત્રિની મંગલમય શુભકામનાઓ.
આદ્યશક્તિ મા અંબાની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહે અને નવરાત્રિનું આ પર્વ આપના જીવનમાં નવી ઊર્જા અને ખુશીઓ લાવે તેવી અભ્યર્થના.
मोदी सरकार ने कपास उत्पादक किसानों के हित में महत्त्वपूर्ण निर्णय लिया ह���। कैबिनेट ने कपास सीजन 2023–24 के लिए MSP के अंतर्गत ₹1,718.56 करोड़ की राशि को मंजूरी दी है। यह कदम कपास उत्पादन एवं प्रसंस्करण में आत्मनिर्भरता को बढ़ावा देगा और किसानों की आय में वृद्धि के साथ-साथ वैश्विक प्रतिस्पर्धा को भी सुदृढ़ करेगा।
#CabinetDecisions
हिंदू नव वर्ष की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
भगवान श्री राम की कृपा आप सभी पर सदैव बनी रहे, यह नव वर्ष आपके जीवन में सुख, समृद्धि और सफलता लेकर आए।
जय श्रीराम
राष्ट्रीय स्वयंसेवक संघ के आद्य सरसंघचालक व राष्ट्रवादी विचारक परम पूजनीय डॉ. हेडगेवार जी की जयंती पर कोटि-कोटि नमन।
केशव बलिराम हेडगेवार जी ने युवा शक्ति को राष्ट्र निर्माण से जोड़ने की जिस दूरदर्शी सोच के साथ संघ की स्थापना की, वह आज विराट वटवृक्ष बन चुका है। उनके प्रयासों ने भारत की सांस्कृतिक चेतना को पुनर्जीवित करते हुए राष्ट्रभक्ति, अनुशासन और सामाजिक एकता की एक सशक्त परंपरा का निर्माण किया।
उनका ओजस्वी जीवन देशवासियों को अनंतकाल तक मातृभूमि के प्रति अटूट निष्ठा, त्याग, समर्पण का कर्तव्यबोध कराता रहेगा।
સ્થાનિક સ્વરાજ્યની ��ૂંટણી સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્યો સાથે બેઠક યોજી અને આગામી આયોજનનો અંગે વિસ્તૃત ચર્ચા કરી.
રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ 182 નવી બસોનું આજે ગાંધીનગર ખાતે લોકાર્પણ કર્યું, અને મુસાફરોની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું.
ગુજરાત એસ.ટી. નિગમ રોજ 8000 થી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે.
તહેવારોનો સમય હોય કે ધાર્મિક મે���ાઓ - એસ.ટી નિગમની બસ સુવિધા નાગરિકોની સેવા માટે કાયમ ફરજરત રહે છે.
માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી દ્વારા પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)ની જાહેરાત કરવામાં આવી.
સૌ નવનિયુક્ત સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિન���દન અને શુભકામનાઓ.
Today, PM Shri @narendramodi Ji gifted an important infrastructure project to the people of Assam by laying the foundation for the ₹6,950 crore four-laning of the Kaliabor-Numaligarh section of the NH-715.
It will reduce travel distance substantially and provide safer passage to our wild companions in Kaziranga National Park with a 35 km elevated corridor.
Speaking at the launch of development works in Kaliabor aimed at improving Assam’s connectivity and protecting the region’s biodiversity.
https://t.co/lZcydC0SLn
સૌ પ્રદેશ આમંત્રિત સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન
અને હાર્દિક શુભકામનાઓ.💐
प्रदेश के सभी विशेष आमन्त्रित सदस्यों का बहुत बहुत अभिनंदन…!!!
हार्दिक शुभकामनाएँ 💐
આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં પત્રકારો પર અત્યાચાર થઈ રહ્યા છે અને TMC નેતાઓ દ્વારા પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરોને છાવરમાં આવી રહ્યા છે.
આ અત્યાચારોને ઉજાગર કરવા આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પત્રકાર પરિષદને સંબોધી.
Books are the best medium to gain knowledge, and one should continue to read regardless of their age. The habit of reading is fast waning, and I believe that books, whether in digital or print, are still the best way to acquire knowledge.
Today, visited the New Delhi World Book Fair held in Bharat Mandapam.