વડાપ્રધાનશ્રી @narendramodi જી વાવ થરાદ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે જેના અનુસંધાને મંત્રીશ્રી @irushikeshpatel ની અધ્યક્ષતામાં અને મંત્રીશ્રી @pravinmalibjp અને શ્રી @swarupthakorbjp ની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીશ્રીઓ સાથે કાર્યક્રમના આયોજન અંગેની આયોજિત બેઠકમાં હાજરી આપી.
લેખિતમા અવ્વલ પણ મૌખિકમા GPSC જેને અયોગ્ય જાહેર કરે છે તે બનાહકોઠા જેવા સાવ પછાત ક્ષેત્રના વિપુલ કરમણભાઇ ચૌધરી ફરી UPSC સર કરે છે. વર્ષ પહેલા 348મા રેન્ક પર હતા. આજે 115મા રેન્ક સાથે અવ્વલ છે.
આ GPSCની તટસ્થતા અને ભરતી પ્રક્રિયા પર સવાલો ઉભા કરે છે.
This is exciting to see.
Neat, well-designed, walkable pavements can transform an entire city.
They make it feel civilised, welcoming, and human.
Yet in India, pavements are rarely treated as essential infrastructure. When a road is built or repaired, the dirt and debris are just pushed aside and the job feels unfinished.
What should be a clean, continuous walkway becomes an afterthought.
But pavements are one of the quickest, lowest-cost, highest-impact ways to upgrade urban life.
They improve daily comfort for citizens, attract tourists, boost footfall for local businesses, and build the pride of local citizens in their city.
If we want our cities to rise in liveability, safety, and attractiveness, we must stop seeing pavements as leftover land and recognise them as vital public spaces and a citizen’s right.
Because sometimes, the road to transformation begins NEXT to the road.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ પાલનપુરના લક્ષ્મીપુરા ફાટક રેલવે બ્રિજનું કામ ઝડપથી શરૂ થાય એ બાબતે ભાજપ પ્રમુખશ્રી @kpvaghelabjp, પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઈ પટેલ, ડૉ. હિતેશભાઈ ચૌધરી,ગીરીશભાઈ જગાણીયા સહિત લક્ષ્મીપુરા ગામના આગેવાનશ્રીઓ સાથે મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp +++
વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @NarendraModi સાહેબ સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત ઊર્જાથી સભર બની રહી.
ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.
રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓશ્રીના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા.
માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક કલ્યાણકારી યોજનામાં સામાન્ય માનવીના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે. “સેચ્યુરેશન” ના અભિગમ સાથે છેવાડાના પ્રત્યેક લાભાર્થી સુધી કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના લાભ ઝડપથી પહોંચાડી શકાય તે અંગે તેઓશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
શ્રદ્ધા અને આધ્યાત્મનું કેન્દ્ર એવા અંબાજીનો સર્વગ્રાહી વિકાસ
🔸 રૂ. 1632 કરોડના મેગા માસ્ટર પ્લાન હેઠળ અંબાજી યાત્રાધામનો રૂપાંતર
🔸 માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં મૉડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિકાસ
🔸 મંદિરથી ગબ્બર સુધી શાક્તિકૉરિડોર અને ભવ્ય સુવિધાઓ
આજરોજ વીરબાઈ ગેટ વિસ્તારમાં આવેલ બુથ નંબર 165 માં શ્રી હેમેન્દ્રભાઈ રાઠોડના નિવાસ્થાને માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના મન કી બાત કાર્યક્રમસૌ કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો અને પ્રેરક માર્ગદર્શન મેળવ્યું.
#mannkibat
આજના ૨૨:૦૦ કલાકના બુલેટિન મુજબ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદ ની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.તમામ જીલ્લાવાસીઓ ને અનુરોધ છે કે બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળીએ, અનાવશ્યક પ્રવાસ ટાળીએ અને જરૂર પડ્યે જિલ્લા/તાલુકા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરીએ.