આજ રોજ આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodiજી સાથે ધોરાજી વિજય સંકલ્પ સંમેલનમાં શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો
મારા જેવા સામાન્ય કાર્યકર્તા સાથે નો પ્રધાન સેવક નો વાર્તાલાપ એક નવીનતમ ઉર્જાનો સંચાર કરેછે આ ક્ષણ સામેહું નિઃશબ્દ છું..😊
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી @iJagdishBJPજીના માર્ગદર્શન હેઠળ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી @drhemangjoshimpજીની અધ્યક્ષતામાં તથા @BJYM4Gujarat પ્રભારીશ્રી @Kiritbhai_Patelની વિશેષ ઉપસ્થિતિ માં યુવા મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ
श्री लक्ष्मीनारायण (गोलोकधाम), प्रभासक्षेत्र - गुजरात (सौराष्ट्र)
दिनांक: 16 जुलाई 2026, आषाढ शुक्ल द्वितीया - गुरुवार
072610050
भगवान कृष्ण एवं बलदाऊ के देहोत्सर्ग तीर्थ पहुंचने के in लिए लोकेशन लिंक:🛕📍https://t.co/3maLGcO4rM
ગુજરાતના વણથંભ્યા વિકાસ માટે સતત પ્રયત્નશીલ, નાગરીકોના હિત માટે સદા તત્પર, મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ને આજે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે મુલાકાત કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.
ઈશ્વર આપને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અર્પે અને રાજ્યના કલ્યાણ અર્થે સદાય કાર્યરત રહો એવી પ્રાર્થના.
जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे
૨થયાત્રા એ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની દિવ્ય લીલાનો અનુપમ ઉત્સવ છે.
આ પાવન પર્વ ભક્તિ, એકતા અને આધ્યાત્મિક ઉલ્લાસનું પ્રતીક છે, જ્યાં ભગવાન પોતાના ભક્તો વચ્ચે ૨થ ૫૨ બિરાજીને સૌને દર્શનનું સુખ આપે છે.
રથયાત્રાના પવિત્ર પર્વે, ભગવાન જગન્નાથની અપાર કૃપા સૌ ૫૨ વ૨સે!
ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી તથા મધ્ય ઝોન પ્રભારીશ્રી @Hitendrasinhbjp અમારા નિવાસસ્થાને પધારતા સહર્ષ સ્વાગત અભિવાદન કર્યું.
આ પ્રસંગે સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગેના વિવિધ વિષયો તેમજ પારિવારિક આત્મીયતા સાથે અનેક મુદ્દાઓ પર સૌહાર્દપૂર્ણ ચર્ચા-વિચારણા કરી.
વડોદરા મહાનગરના પ્રવાસ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તથા વડોદરા લોકસભાના સાંસદ શ્રી @drhemangjoshimp જીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી.
આ પ્રસંગે આત્મીય સંવાદ સાથે વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા-વિચારણા કરી.
આજે જન્મદિવસ પર પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન કરી મહાપૂજામાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
મંદિર ટ્રસ્ટના પૂજારીશ્રીઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવનો રૂદ્રાભિષેક અને વિશેષ પૂજન સંપન્ન કરવામાં આવ્યા, તે ક્ષણો ખૂબ આસ્થામય બની રહી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ ખાતે લોન્ચ કરેલ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું. આ મહાપૂજા માટે સોમનાથ મંદિરે વ્યક્તિગત જઈને મહાદેવના દર્શનની મારી નેમ છે.
"સંગઠનના વિકાસ માટે સતત અધ્યયન અને નવી દિશાનો સંકલ્પ."
ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક અંતર્ગત પ્રદેશ ટીમ, જિલ્લા / મહાનગર અધ્યક્ષ તથા મહામંત્રીશ્રીઓની આયોજિત સ્ટડી ટૂરનું શુભ પ્રસ્થાન કરાવ્યું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP જીના માર્ગદર્શનમાં યુવા મોરચો સતત સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે કાર્યરત છે. આ સ્ટડી ટૂર દ્વારા કાર્યકર્તાશ્રીઓને જ્ઞાન, અનુભવ, શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અને નવીન સંગઠનાત્મક અભિગમનો અભ્યાસ કરવાની ઉત્તમ તક મળી, જે ભવિષ્યમાં વધુ અસરકારક જનસેવા અને સંગઠનના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
"પરિચયથી પ્રેરણા, સમન્વયથી સંગઠન અને સંકલ્પથી સફળતા."
"શ્રી કમલમ" પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચા ની પરિચય બેઠક માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP જી ની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં માનનીય અધ્યક્ષશ્રીએ માનનીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જીના 'વિકસિત ભારત' ના સંકલ્પને સાકાર કરવા યુવાશક્તિની ભૂમિકા, સંગઠનની કાર્યપદ્ધતિ, જનસેવા અને રાષ્ટ્રનિર્માણમાં યુવા મોરચાની જવાબદારીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં યુવા મોરચા પ્રદેશ પ્રભારીશ્રી @Kiritbhai_Patel , યુવા મોરચા પ્રદેશ મહામંત્રીશ્રી @NareshDesai_ , ડો. દેવાંગીબેન મૈયડ, ડો. ભાવિનભાઈ શિરોયા સહિતના પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા / મહાનગરના પ્રમુખશ્રી - મહામંત્રીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા.
ગુજરાતના વણથંભ્યા વિકાસ માટે સતત પ્રયત્નશીલ, નાગરીકોના હિત માટે સદા તત્પર, મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ને આજે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે મુલાકાત કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.