गांव, गरीब, युवा तथा किसान हितैषी, प्रजावत्सलय प्रधानमंत्री, आदरणीय श्री @narendramodi जी से आज नई दिल्ली में आत्मीय भेंट का सौभाग्य प्राप्त हुआ।
प्रधानमंत्री जी ने सदैव अन्नदाता के हितों को सर्वोच्च प्राथमिकता दी है। वैश्विक दबावों के बीच भी दुग्ध आयात पर रोक लगाते हुए पशुपालकों के हितों की दृढ़तापूर्वक रक्षा की है।
इस अवसर पर सहकारिता, प्रकृति एवं कृषि जैसे विविध विषयों पर बहुमूल्य मार्गदर्शन प्राप्त किया। मोदी सरकार ने ₹23,000 करोड़ से अधिक की गोबर-धन योजना बनाते हुए पशुपालकों को आत्मनिर्भर बनाने की दिशा में ऐतिहासिक कदम उठाया है।
इस अवसर पर थराद की मातृशक्ति द्वारा हस्तकला से प्रेमपूर्वक बुनी गई शॉल भेंट की। यह शॉल हमारी बहनों के हुनर, आत्मनिर्भरता की भावना का सुंदर प्रतीक है।
प्रधानमंत्री जी ने जिस आत्मीयता से इसे स्वीकार किया, वह सभी माताओं - बहनों के लिए गौरवपूर्ण है।
सर्वभूतहिते रताः। 🙏
सुबह पशु-पक्षियों को खाना खिलाना आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के रोज़ की दिनचर्या का हिस्सा है।
कल लाल किले के लिए जल्दी निकलते वक्त उनके ये खास दोस्त उन्हें विदा करने पहुंच गए। कुछ रिश्ते शब्दों के नहीं, अपनापन और विश्वास के होते हैं।
@Sankarbhai_bjp@ChaudhryShankar ખેડૂતોના કલ્યાણ, આત્મનિર્ભર ભારતના નિર્માણ અને સહકારી ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે આ પ્રોજેક્ટ એક ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે.
બનાસ થી બંગાળ સુધી…
पश्चिम बंगालके कोलकातामें अमूलके विश्वके सबसे बड़े दही प्लांटके शिलान्यास समारोहमें सहभागी होने का अवसर प्राप्त हुआ,यशस्वी प्रधानमंत्री श्रीनरेंद्रमोदी जी के मार्गदर्शनऔर माननीय केंद्रीयगृह एवं सहकारिता मंत्रीश्री अमितशाहजी के नेतृत्वमें सहकारिताको नई दिशा मिलेगी @Sankarbhai_bjp
On the sacred occasion of Shri Jagannath Rath Yatra performed Mangala Aarti at Shri Jagannath Ji Temple, Ahmedabad. May the divine blessings of Mahaprabhu fill everyone's life with well being, happiness and prosperity.
Jai Jagannath!
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodiજી ની પ્રેરણાથી અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત દેશના રેલવે સ્ટેશન્સનો કાયાકલ્પ થઈ રહ્યો છે. વિકાસ અને વિરાસતની થીમ સાથે રેલવે સ્ટેશન્સ પુનર્વિકસિત થઈ રહ્યા છે, અને મુસાફરો માટે અનેક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યા છે.
માનનીય મોદીજીએ આજે દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશન્સનું લોકાર્પણ કર્યું, તે પૈકીના એક એવા વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ વિવિધ સુવિધાઓ અંગે જાણકારી લીધી.
સરકારી અધિકારીઓ પર હુમલો અને વસૂલીના કેસમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજા એ વાતની સાબિતી છે કે વસૂલી, મારામારી અને ગેરકાયદેસર કબ્જા જ હવે AAPની રાજનીતિનો અસલી 'ટ્રેડમાર્ક' બની ગયા છે!
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે નવસારીના જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહના નિવાસસ્થાને પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી તથા સંગઠનાત્મક ચર્ચા કરી.
#One_Day_One_Assembly
A defining milestone in India's journey towards sustainable mobility. 🇮🇳
Hon'ble PM Shri @NarendraModi ji flagged off India's first indigenous hydrogen-powered train, ushering in a new era of green mobility and technological excellence.
Powered by a 1200 kW hydrogen fuel cell propulsion system and emitting only water vapour, this engineering marvel showcases India's growing prowess in clean energy innovation.
As one of the few nations pioneering hydrogen-powered rail, India is setting new global benchmarks while accelerating the journey towards #AatmanirbharBharat and #ViksitBharat.
#HydrogenTrain