ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના સૌ જનપ્રતિનિધિઓ અને સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. ગુજરાત અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
આ સાથે જ ગુજરાત UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે.
સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે.
તમામ ધર્મ અને જ્ઞાતિની મહિલાઓને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત થશે, જેથી તેમના સન્માન અને સુરક્ષાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.
સાથે જ, ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાથી કોઈ સમુદાયને અન્યાય ન થાય તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ UCC અંગે પોતાનો આખરી અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
જેમાં તમામ જરૂરી મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક આ વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
મને વિશ્વાસ છે કે, UCC લાગુ થવાના લીધે રાજ્યનો સામાજિક ઢાંચો વધુ મજબૂત થશે. તમામ સમાજ અને સમુદાયના લોકો માટે વિકાસનો વધુ ઉત્સાહવર્ધક માહોલ તૈયાર થશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા સાકાર કરવા માટે આપણે વધુ ઝડપથી આગળ વધી શકીશું.
જય જય ગરવી ગુજરાત.
#UCCinGujarat
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना॥
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता।
सा माम् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
स्वातंत्र्यवीर सावरकर जी उन बिरले क्रांतिकारियों में थे, जिन्होंने स्वाधीनता संग्राम को भौतिक और वैचारिक रूप से समानांतर आगे बढ़ाया।
मातृभूमि की स्मृति में उनके द्वारा लिखित अमर गीत ‘सागरा प्राण तळमळला’ के 115 वर्ष पूर्ण होने पर कल श्री विजयपुरम (अंडमान और निकोबार) में आयोजित समारोह में शामिल होकर उनकी स्मृति को नमन करने के लिए उत्सुक हूँ।
@RSSorg के सरसंघचालक आदरणीय श्री मोहन भागवत जी मुख्य अतिथि के रूप में इस समारोह की शोभा बढाएँगे।
वीर सावरकर जी का जीवन मातृभूमि के प्रति अथाह प्रेम और राष्ट्र के लिए प्राण न्योछावर करने की प्रेरणा देता है। अंडमान और निकोबार की भूमि वीर सावरकर जी सहित अनेक स्वतंत्रता सेनानियों के त्याग, समर्पण एवं साहस की साक्षी रही है।
आज इस पावन भूमि पर राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक आदरणीय डॉ. मोहन भागवत जी के साथ सावरकर जी की भव्य प्रतिमा का अनावरण और ‘वीर सावरकर प्रेरणा पार्क’ का उद्घाटन किया। यह पार्क और प्रतिमा, वीर सावरकर जी की ही भांति अडिग रहकर सांस्कृतिक राष्ट्रवाद की रक्षा तथा उनके स्वप्नों को साकार करने की दिशा में भावी पीढ़ियों को प्रेरित करती रहेंगी।
स्वातंत्र्यवीर सावरकर जी का ‘सागरा प्राण तळमळला’ गीत आज भी रोम-रोम में माँ भारती के प्रति कर्त्तव्य की भावना भर देता है। इस अमर कृति के 115 वर्ष पूर्ण होने पर श्री विजयपुरम (अंडमान और निकोबार) में आयोजित कार्यक्रम से लाइव… https://t.co/jFGJAeTcKV
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक आदरणीय डॉ. मोहन भागवत जी, स्वातंत्र्यवीर सावरकर जी द्वारा रचित कविता ‘सागरा प्राण तळमळला’ के 115 वर्ष पूर्ण होने पर श्री विजयपुरम में आयोजित कार्यक्रम को संबोधित कर रहे हैं... https://t.co/qEHFAWXgEm
असंख्य स्वाधीनता सेनानियों की बलिदान-भूमि अंडमान-निकोबार में वीर सावरकर जी की प्रतिमा का आदरणीय सरसंघचालक डॉ. मोहन भागवत जी के हाथों अनावरण होना सोने पर सुहागा है।
वीर सावरकर जी ने वीरता को परिभाषित करते हुए कहा, ‘वीरता भय का अभाव नहीं है, वीरता भय पर प्राप्त की हुई विजय है’ और उन्होंने इसे अपने जीवन में उतारकर दिखाया।
वीर सावरकर जी द्वारा रचित ‘सागरा प्राण तळमळला’ मातृभूमि के प्रति असीम श्रद्धा और भक्ति की वह भावांजलि है, जिसका शब्दों में वर्णन करना असंभव है। मन में जन्मभूमि के प्रति लगाव को और भी गहरा, संवेदनशील व प्रगाढ़ बनाने वाले इस अमर गीत के 115 वर्ष पूर्ण होने पर आज अंडमान के श्री विजयपुरम में आदरणीय सरसंघचालक डॉ. मोहन भागवत जी की गरिमामयी उपस्थिति में आयोजित कार्यक्रम में सावरकर जी के व्यक्तित्व व कृतित्व को स्मरण किया।
भारतीय संस्कृति की महान यात्रा में जन्मभूमि के महत्त्व, उसके लिए त्याग व हजारों क्रांतिवीरों की स्वाधीनता की उत्कट अभिलाषा, इन सभी का सार ‘सागरा प्राण तळमळला’ युवाओं को अवश्य पढ़नी चाहिए और राष्ट्र के गौरव को और भी ऊँचाई देने का संकल्प लेना चाहिए।
आदरणीय सरसंघचालक डॉ. मोहन भागवत जी ने बताया कि यदि हम वीर सावरकर जी की तरह राष्ट्रभक्ति के सूरज न भी बन पाएँ, तब भी हमें दीपक बनने का प्रयास अवश्य करना चाहिए।