मुख्यमंत्री सेहत योजना बनी पंजाब के लाखों परिवारों की उम्मीद।
🏥1.59 लाख से ज़्यादा लोगों का मुफ्त इलाज
Bhagwant Mann सरकार बना रही है स्वस्थ और रंगला पंजाब। 🇮🇳
सुवेन्दु अधिकारी जब तक TMC में वो भ्रष्टाचारी।
सुवेंदु अधिकारी जब BJP में वो बन गया धर्माधिकारी।
अगर मोदी जी सच्चे हिंदू हैं तो एक बार गीता पर हाथ रखकर शपथ ले लें की जिस पर भी वो भ्रष्टाचार का आरोप लगायेंगे उसको भाजपा में शामिल नही करेंगे, मैं मान लूँगा वो भ्रष्टाचार से लड़ रहे हैं।
वरना ये तमाशा बंद करो।
यह मीडिया का एक बड़ा पर्दाफ़ाश है।
सुर्खियाँ: महिला आरक्षण बिल रद्द कर दिया गया।
संदीप चौधरी 🔥: झूठ। यह बिल 2023 में कानून बन गया था। इस पर हस्ताक्षर हुए थे। इसे अधिसूचित किया गया था। जो रद्द हुआ, वह एक संशोधन था, कानून नहीं।
देश को एक झूठ परोसा गया। 🎯
@BJP4India Never Never Trust BJP
PM Modi gave a similar guarantee to women of Delhi before election. He promised women will get 2500 per month starting 08 March 2025.
Not even a single woman got it.
@AITCofficial@MahuaMoitra
केजरीवाल: इन्होंने ऊपर से लेकर नीचे तक अनपढ़ों की जमात बिठा रखी है।
भाजपाई भौखला गए, चिल्लाने लगे।
केजरीवाल: अरे, मैंने आपके नेता का नाम थोड़ी लिया है, आपको कैसे पता?
भाजपाई: अच्छा, हमें नहीं पता कौन अनपढ़ है 😂
गुजरात में चार महानगर पालिकाओं में जिन ठेकेदारों को ठेके मिलते हैं, उन्होंने भाजपा को 200 करोड़ रुपये का चंदा दिया है।
भाजपा ने गुजरात में भ्रष्टाचार को संगठित रूप देने का काम किया है।
-@SanjayAzadSln, राज्यसभा सांसद, AAP
CR પાટીલને એટલો બધો અહંકાર થઈ ગયો છે કે હવે સુરતની જનતાને ચેલેન્જ આપે છે.
AAP ના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા અને ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું છે જે જનતાએ જોયું છે.
સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપને સોસાયટીઓમાં પણ ઘૂસવા નથી દેતા.
સુરતની જનતા 26 એપ્રિલે સાવરણા પર બટન દબાવીને ભાજપને અહંકારને ઓછું કરવાનું કામ કરશે.
@manoj_sorathiya
મને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે કહેતા ખૂબ ગર્વ થાય છે કે અમે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ નેતાઓના દીકરાને નહીં પરંતુ આમ જનતાને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવાના છીએ.
@isudan_gadhvi#વિજય_વિશ્વાસ_સભા
ગુજરાતમાં હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીની ચૂંટણી સ્ક્રીનીંગ કમિટીએ મોટાભાગના ઉમેદવારોના નામો પર ચર્ચા કરી લીધી છે.
રાષ્ટ્રીય સંયોજક શ્રી @ArvindKejriwal અને પંજાબના મુખ્યમંત્રી શ્રી @BhagwantMann આગામી 24 માર્ચના રોજ ચાર દિવસીય ગુજરાત પ્રવાસે આવશે અને તેમના આ પ્રવાસ દરમિયાન અમરેલી, લાલપુર - જામનગર અને દાહોદ ખાતે વિશાળ "વિજય વિશ્વાસ સભા" ને સંબોધશે.
@isudan_gadhvi