કર્તવ્ય ગ્રુપ ખેરગામ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો.
આ માનવસેવાના પવિત્ર કાર્યમાં સ્વૈચ્છિક રીતે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ અને આયોજનને સફળ બનાવનાર તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન.
રક્તદાન એ માત્ર દાન નથી, પરંતુ કોઈના જીવનને નવી આશા આપવાનો શ્રેષ્ઠ સંકલ્પ છે.
ચા સાથે જનકલ્યાણનું ચિંતન !
ખેરગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની ટીમ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે " ચાય પે ચર્ચા " કરીને, જનસેવાના અનેક પ્રકલ્પો વિશે વિગતે ચર્ચા કરી.