પ્રેક્ષક બનીને ને ઘરે બેસી જોઈ રહેલ માનસિક માઈકાંગ્લાઓ ને એક બાહોશ યોદ્ધા દ્વારા સુંદર #પંક્તિ થી આહવાન..
#જ્ઞાન_સહાયક_રદ_કરો#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
મિત્રો યાદ રાખજો પોતાના હક અધિકાર માટે ગ્રાઉન્ડ માં આવીને લડવું પડશે,
ઘરે બેઠા રહેવાથી નિર્ણયમાં બદલાવ નહિ આવે.
@kuberdindor
*વધુ એક #ભાજપના જ ધારાસભ્ય આવ્યા #જ્ઞાન_સહાયક પ્રોજેકટ ના વિરોધમાં.
#જૂનાગઢના_ધારાસભ્ય સંજય કે. કોરડિયા એ પોતાની જ સરકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી.
જોઈએ હવે પોતાના જન પ્રતિનિધિ નું સાંભળે છે કે કેમ ? #અધિકારી_રાજ નહીં ચાલતું હોઈ તો જનનેતા ના અવાજ ની અસર પડશે
दिल्ली की रहने वाली रानी पूछ रही है
‘सरकार हमें कीड़ा-मकोड़ा समझती है. हम इंसान नहीं हैं क्या?’
G20 की चकाचौंध और अपनी छवि को चमकाने के लिए मोदी सरकार ने इन ग़रीबों के घरों को ढकवा दिया.
पर आपकी नाकामी की सच्चाई का पर्दाफ़ाश तो हो चुका है मोदी जी
राज्यसभा में नेता प्रतिपक्ष और कांग्रेस अध्यक्ष श्री @kharge जी को G20 भोज पर ना बुलाये जाने पर @RahulGandhi जी ने कहा
“सरकार विपक्ष के नेता का सम्मान नहीं करती जो कि देश की 60% आबादी का प्रतिनिधित्व करता है”
📍 Brussels
अडानी ने ढाई लाख करोड़ का कर्ज लिया है अगर वित्त मंत्री भी वसूली के लिए जायेंगी तो ढाई सौ किलोमीटर पहले पूर्व वित्त मंत्री बना दी जायेंगी।
ग़रीब का चाहे बाल खींचो या घसीटो।
इसीलिए मैं कहता हूँ मोदी जी इंडिया के नही “अडानी” के प्रधानमंत्री हैं।
“सरकार हमें कीड़ा-मकोड़ा समझती है। हम इंसान नहीं हैं क्या?”
पर्दों के पीछे सरकार ने झुग्गियों को नहीं, अपनी नाकामियों को छुपाया है।
2022 बीत गया लेकिन इन झुग्गीवालों को पक्के मकान नहीं मिल पाए मोदी जी?
विदेश से आये मेहमानों को भी देखने दीजिये की “सबका विकास” हुआ है कि नहीं।
#GaribVirodhiBJP #G20India #G20SummitDelhi
What the hell is wrong with our diplomats? Is there no input and background done on guest’s culture sensitivity?
The Oman head of state looked awkward and left abruptly.
यह वीडियो देखना मुश्किल है.
G20 के लिए कुत्तों को गला पकड़ के घसीटना, उन्हें मारना, खाना पानी ना देना, पैर बांध कर पिंजड़े में बंद कर देना .
बेज़ुबान जानवरों के साथ बर्बरता करने वाले ज़ालिम होते हैं - ऐसा करके हम किसपर धाक जमा रहे हैं?
🙏જ્ઞાન સહાયક પ્રોજેકટ ના વિરોધ માં યુવાનો #સાધુ_સંતોના શરણે.🙏
વર્તમાન ના સૌથી મોટા ધાર્મિક વિવાદનું સાધુ સંતો દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું એ જ પ્રમાણે શિક્ષણજગતમાં રહેલા અમુક અધિકારીઓ અને મંત્રીઓના મનની ઊપજ (#જ્ઞાન_સહાયક_પ્રોજેકટ) ચિતચિત્રો બદલે તેવી આશા સાથે યુવાનો પોહચ્યાં સાધુ સંતો ના શરણે...
જ્ઞાન સહાયક પ્રોજેકટ જેવી વ્યવસ્થા શિક્ષણ/બાળક/દેશ તમામ માટે નુકશાન કર્તા છે એ દૂર થવી જોઈએ.
બાળકના ભવિષ્ય માટે કાયમી શિક્ષક ની ભરતી કરવામાં આવી ખૂબ જરૂર છે.
જ્ઞાન સહાયક પ્રોજેકટ રદ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી આગળના દિવસોમાં ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કરશે.
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શીક્ષકોની_ભરતી_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો