सिर्फ़ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
जिनको NPS से पेंशन मिलती है
उन सब को पुरानी पेंशन मिलनी चाहिए।
#NoNPS_NoUPS_OnlyOPS
@ravishndtv#ArvindKejriwal
●कांग्रेस के बैंक अकाउंट्स फ्रीज कर दिए
●तेजस्वी की सरकार गिरवा दी
आप के सारे नेता जेल में
●शिवसेना केMLAडराकर पार्टी तोड़ दी
●सारे टीवी चैनल खरीद लिए
●यूट्यूबर को पैसे बाँट दिए
ये सिर्फ विपक्ष का नुकसान है या देश के ढांचे का है?
કમોસમી વરસાદ કુદરતી હોનારતમાં વીજળી પડતા મારા સાંસદીય વિસ્તાર વાવ તાલુકાના મોરીખા ગામના હેગોળજી ગેમરજી ની 11 વર્ષીય દિકરી રાજલનું અવસાન થતાં દીકરીના આત્માને ભગવાન શાંતિ આપે એને પરિવાર ઉપર આવેલ આ આફતનું દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એમના દુઃખની ઘડીએ અમે એમની સાથે છીએ.....
કમોસમી વરસાદના કારણે વીજળી પડતા સમગ્ર ગુજરાતમાં 16 લોકો મૃત્યુ પામ્યા ના સમાચાર મળ્યા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છુ, તેમજ તેમના પરિવારજનોને આવી પડેલ અસહન્ય દુઃખને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
સરકારે ધ્યાન દોરવું જોઈએ કે 1800/1900/2000 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓની લાયકાત 12 પાસ છે જ્યારે Graduate & Post graduate & B.ed &TET લાયકાત મેળવી સરસ્વતીનાં સાધક તરીકે સમાજના સેવાયજ્ઞમાં કાર્યરત વતનથી 300 થી 400 Km દુર વિદ્યાસહાયકોનું ચોક્કસ વિચારવું જોઈએ.
પેપર ફુટવાની વાતો ભાષણમાં થાય છે આતો આખી સ્કુલ જ ફુટી ગઈ બોલો સ્કુલ ફોડનાર ને ખોળી લાવો .....
સાહેબ ગુજરાતમાં તો 20 થી વધુ વાર પેપર ફૂટી ગયા છે પણ કોઈ ચમરબંધી ને પકડ્યો હોય તો બતાવજો....
@DhavalP67910501
@IYCGujarat
@
@Janak_Sutariyaa એ જ.. એક તો શિક્ષકો ઓછા., કાયમી ભરતી અટકેલી, અને એમાં વધારાના કામમાં BLOમાં સર્વરના ડખા
મુશ્કેલીઓ અપાર છે
શાહમુર્ગની જેમ જમીનમાં આંખો છુપાવી દેવાનું ઓલ ઈસ વેલ
ગજબ ની તાનાશાહી છે.એક સામાન્ય વ્યક્તિ તેના પર વિતેલ આપવીતી અને વેદનાઓને કારણે મુખ્યમંત્રી ને થોડું બોલી શું દીધું કે જેલમાં નાખી દીધા,જ્યારે BJP ના સાંસદ દ્વારા સંસદ ભવનમાં એક સાંસદને આતંકવાદી, મુલ્લા જેવા શબ્દ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તેના પર ભાજપીયા અને એમના ઇસારે ચાલતું તંત્ર મૌન છે.
શુ કાયદો ફક્ત આમ જનતા માટે જ છે❓
અસરગ્રસ્તોની વેદના ભ્રષ્ટ ભાજપ શુ જાણે જેનું જાય એને જ ખબર પડે.
જીવનની કેક કાપી :-
કોઈના જન્મદિવસે તાયફાના કારણે લાખો લોકોનું જીવન જોખમમાં મૂકી દીધું. સાચા દેશભક્ત એ છે જે 18 લાખ હેક્ટરમાં નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચાડી આપે. ભાજપ સરકાર માંડ 3 લાખ હેક્ટરમાં પાણી પહોંચાડી શકે છે. મોદીનો જન્મદિવસ આ રીતે ન ઉજવો, મુ. પ્ર. ભૂપેન્દ્ર પટેલ. #cm
જ્ઞાન સહાયકના વિરોધમાં ઠેર-ઠેરથી ગાંધીનગર એકઠા થયેલા યુવાનો દ્વારા શાંતિપૂર્ણ, અહિંસક વિરોધ છતા પોલીસ પ્રસાશન દ્વારા તમામને પોલીસસ્ટેશન ખસેડવામાં આવ્યા, મતલબ "માનો અથવા મરો??" આવુ જ કૃત્ય વર્ષો પહેલા આઝાદીની લડત દરમ્યાન અંગ્રેજો એ કરેલું..!! બાપુ દેશ હજુ આઝાદ થયો નથી.
@Jamawat3