बंगाल वालो पहले बीजेपी वाले राज्यों का विकास जरूर देख लेना तभी भाजपा को वोट देना। ये लुटेरे हैं तुम्हें बहला फुसला रहे हैं बाद में तुम्हारे साथ क्या करेंगे सोच भी नही सकते।
उमर खालिद को ज़मानत नहीं मिली, लेकिन रेप और मर्डर के दोषी राम रहीम को एक बार फिर पैरोल मिल गई, 2017 में दोषी ठहराए जाने के बाद से राम रहीम 14 बार जेल से बाहर आ चुका है। ये है इंडिया का क्रिमिनल जस्टिस सिस्टम। : राजदीप सरदेसाई (पत्रकार)
સરકારી તાયફાઓ માટે કરોડોનો ધુમાડો, પરંતુ કાયદાના રક્ષકો માટે પૈસા નથી..
જો ખરેખર સરકાર પાસે પોલીસને આપવા પૈસા નથી તો તમારા ફાલતુ તાયફાઓ બંધ કરોને..??
તો પૈસાની બચત પણ થશે અને તેનો સદુપયોગ પણ થશે.
शाहरुख़ ख़ान की आईपीएल टीम केकेआर में बांग्लादेशी खिलाड़ी मुस्ताफ़िज़ुर रहमान को शामिल किए जाने पर उठे विवाद पर आम आदमी पार्टी के सांसद संजय सिंह ने तीखी प्रतिक्रिया दी। उन्होंने सवाल किया कि अगर बांग्लादेशी खिलाड़ी रखने पर शाहरुख़ ख़ान को देशद्रोही कहा जा रहा है, तो फिर शेख़ हसीना से करीबी रिश्ते रखने पर प्रधानमंत्री मोदी को क्या कहा जाएगा? साथ ही उन्होंने बांग्लादेश को भारत की बिजली सप्लाई करने वाले अडानी पर भी सवाल खड़े किए।
અદ્ભુત!
બેદરકારી કે છબરડાનો સર્વશ્રેષ્ઠ કોઈ એવોર્ડ હોય તો "ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી" ને એનાયત કરજો જરા.
કેમ કે અહીંયાંના પરીક્ષા વ્યવસ્થાને તોલે કોઈ ન આવે! આ તો 'ડબલ ધમાકા' ઓફર કહેવાય !“વિદ્યાર્થીઓ માટે પરીક્ષા, અને યુનિવર્સિટીના માટે ‘ટેસ્ટ ઑફ બેદરકારી!’”
વાત જાણે એમ છે કે...
#કચ્છ_યુનિવર્સિટી માં તારીખ ૦૮/૧૦/૨૦૨૫ થી એટલે કે ચાર દિવસ થી શરૂ થયેલી #BBA સેમ 5 અને #MBA ઈન્ટિગ્રેટડ સેમ 5 પરીક્ષાઓ "સવારે અને બપોરે" એમ અલગ અલગ સમયમાં, પરંતુ પેપર બેઠેબેઠું એનું એજ, અરે કાનોમાત્ર માં પણ બદલાવ નહીં.
“સવારે જે પ્રશ્ન, બપોરે એ જ પ્રશ્ન — જાણે કચ્છ યુનિવર્સિટીએ ‘#રિપીટ_ટેલિકાસ્ટ’ શરૂ કરી દીધું લાગે છે!”
છે ને અદ્ભુત ક્રાંતિ...
📌સવાર ના 10:30 થી 12:30 ભાગ માં BBA સેમેસ્ટર ૫ ની પરીક્ષા હોઈ અને બપોર પછી ના 2:30 થી 4:30 સમય માં MBA ઇન્ટિગ્રેટડ સેમ ૫ ની પરીક્ષા હોઈ જેમાં યુનિવર્સિટી ની ગંભીર બેદરકારી અને લાપરવાહી એ કે સમય અલગ પણ પ્રશ્નપત્ર એક જ !!
📌આને કહેવાય 'સમયની બચત' અને 'કાગળની કરકસર'! પરંતુ વાસ્તવિકતામાં કહેવાય બુદ્ધિનું દેવાળું ફૂંક્યું અને પરીક્ષા નિયામકની ઘોર બેદરકારી.
🛑અને હા, હજી સાંભળો,
આવું ફક્ત એક પેપરમાં નહીં હો, 4 દિવસથી 4 4 પેપર માં આવું જ થયું છે... છે ને કમાલ..🙄
🤔યુનિવર્સિટીની બેદરકારી તો જોવો પ્રશ્નપત્ર સરખા જ રાખવા હતા તો બન્ને પ્રશ્નપત્રના ના સમય એક કેમ ન રાખ્યા !?
📍ક્રન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (જેમનું નામ લીધા પછી પણ ક્રાંતિ થતી નથી)'ઝેરોક્ષ' શિક્ષણની કમાલ! ચાલ્યા કરે છે. ! આમ તો યુનિવર્સિટીને 'જ્ઞાનનો દરિયો' કહેવાય ત્યાં કચ્છ યુનિવર્સિટી '#બેદરકારીના_સમુદ્ર' માં ગોથા ખાય કરે છે.
જ્યારથી ચહિતિ ખાનગી એજન્સી ને કામ સોંપાયું છે ત્યારથી આવી જ હાલત છે. કોન્ટ્રાકટર કમાણી કરે, યુવાનો ભોગ બને..
📌તારીખ ૦૮/૧૦/૨૦૨૫ થી શરૂ થયેલી પરીક્ષાઓમાં જે ઐતિહાસિક ભૂલ કરી છે, તે તો આવનારી પેઢીઓ માટે 'કેસ સ્ટડી' બની રહેશે.
🛑“પેપર નહીં, સિસ્ટમ લીક થઈ ગઈ છે!”
#KachchhUniversity #ExamScam #RepeatTelecastUniversity #DoubleDhamakaExam #TestOfNegligence #PaperRepeatSaga #UniversityNegligence #StudentsDeserveBetter #EducationGoneWrong
@Bhupendrapbjp@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
"ज्ञानेश जी, हमने चोरी पकड़ी तब आपको ताला लगाना याद आया"
◆ कांग्रेस सांसद राहुल गांधी ने चुनाव आयोग के आधार वेरिफिकेशन (ई-साइन’ फीचर) पर कहा
#RahulGandhi | #ElectionCommission | Rahul Gandhi
तमिलनाडु में स्कूली शिक्षा में अब शामिल होंगी
(नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम)
की शिक्षाएं
यह जानकर बहुत खुशी हुई कि तमिलनाडु के मुख्यमंत्री एम.के. स्टालिन ने राज्य के स्कूली पाठ्यक्रम में
(नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम)
की शिक्षाओं को शामिल करने का फैसला लिया है। यह एक सराहनीय कदम है जो समाज में सद्भाव, भाईचारा और नैतिकता को बढ़ावा देगा।
(नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम)
की शिक्षाएं केवल एक धर्म तक सीमित नहीं हैं, बल्कि ये मानवता के लिए एक मार्गदर्शक हैं। उनकी शिक्षाएं समानता, न्याय, करुणा और शांति का संदेश देती हैं, जो आज के समय में बहुत प्रासंगिक हैं।
इस फैसले के लिए हम मुख्यमंत्री एम.के. स्टालिन का तहे दिल से शुक्रिया अदा करते हैं। यह एक ऐसा कदम है जो नई पीढ़ी को बेहतर इंसान बनने के लिए प्रेरित करेगा और एक ऐसे समाज का निर्माण करेगा जहाँ सभी लोग एक-दूसरे का सम्मान करें। यह एक शानदार पहल है!