राष्ट्र रक्षा अब सिर्फ सीमाओं तक सीमित नहीं है, बल्कि बहुत व्यापक है। इसलिए हर नागरिक को इसके लिए जागरुक करना भी उतना ही आवश्यक है। -प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी
https://t.co/nm8DK8SsdQ
गिफ़्ट सिटी, गांधीनगर में आयोजित 'India Aircraft Leasing & Financing Summit 2.0' के शुभारंभ समारोह में सम्मिलित होकर देश-विदेश से पधारे एविएशन क्षेत्र के विशेषज्ञों से संवाद किया।
यह समिट भारत के विमानन क्षेत्र को नई ऊंचाइयों पर ले जाने वाले गहन संवाद और ठोस नीतिगत चर्चाओं का एक सशक्त मंच है।
यहाँ होने वाले विमर्श के परिणाम निकट भविष्य में भारतीय एविएशन सेक्टर में क्रांतिकारी परिवर्तन लाएंगे, जिससे एयरक्राफ्ट लीजिंग और फाइनेंसिंग के क्षेत्र में भारत की आत्मनिर्भरता और अधिक सुदृढ़ होगी।
ભારતીય જનતા પાર્ટી ૨૪- સુરત લોકસભામાં ભારતમાં પ્રથમ બિનહરીફ બનનારા એકમાત્ર સાસંદ શ્રી મુકેશભાઈ દલાલના આજના તેમના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવું છું.
Mukesh Dalal
#BJP24SuratLokSabha#HappyBirthdayWishes 🎂🎂🎂
"नारी शक्ति वंदन अधिनियम" के तहत लोकसभा व विधानसभा में महिलाओं को मिलेगा 33% आरक्षण। अब महिलाएं भी विकसित भारत के निर्माण में बन पाएंगी सहयोगी। #NariShaktiVandan
https://t.co/ulRrd1yFjm
आज ही के दिन 1919 में जलियांवाला बाग नरसंहार के रूप में पूरी दुनिया ने अंग्रेजी हुकूमत का निर्मम चेहरा देखा। जलियांवाला बाग में शहीद हुए बलिदानियों को नमन
https://t.co/HjSmV5XKd4
વિકાસનો સંકલ્પ, ભાજપનો વિશ્વાસ
ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ગામે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ ગ્રામજનો સાથે ભાવસભર સંવાદ કર્યો.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ વિકાસની રાજનીતિને વેગ આપવા અને ગુજરાતના ગૌરવને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવાનું આહ્વાન કર્યું.
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની અત્યંત હૃદયદ્રાવક ઘટના જલિયાંવાલા બાગ હત્યાકાંડના અમર શહીદોને કોટિ-કોટિ વંદન.
આજનો દિવસ એ મહાન દેશભક્તોની અપ્રતિમ વીરતા અને સર્વોચ્ચ બલિદાનને સ્મરવાનો દિવસ છે, જેમણે માતૃભૂમિના સન્માન કાજે બ્રિટિશ હકુમતના અત્યાચારો સામે નમવાને બદલે શહાદત વ્હોરી હતી.
આ શહીદોનું લોહી આજે પણ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રભક્તિની જ્યોત જલાવી રહ્યું છે.
जीवन में शांति, एकता, सद्भावना परिवार में भी उपयोगी है, समाज में भी उपयोगी है, राष्ट्र में भी उपयोगी है और वसुधैव कुटुंबकम की भावना लेकर चलने वाले लोग पूरा विश्व एक परिवार मानने वाले हम लोग उनके लिए भी शांति, एकता, सद्भावना अनिवार्य है। -प्रधानमंत्री श्री नरेंद्र मोदी