राष्ट्रसेवा हेतु समर्पित पार्टी— भारतीय जनता पार्टी! 🪷
राष्ट्र निर्माण के लिए समर्पित और जन सेवा के लिए संकल्पित भारतीय जनता पार्टी के स्थापना दिवस के अवसर पर आज अपने आवास पर पार्टी का ध्वज लगाकर विकसित भारत बनाने का संकल्प लिया।
#BJP4ViksitBharat
આ કાર્યક્રમમાં ધારાસભ્ય માન. શ્રી @babusinhbjp, મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી માન. શ્રી શૈલેષભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો-આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
વટવા સ્થિત જીઆઈડીસી એસોસિએશન હોલ ખાતે આયોજિત વટવા વિધાનસભાના સક્રિય સભ્ય સંમેલનમાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા નવા સક્રિય સભ્યોનું શાબ્દિક સ્વાગત કરી ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો અને ઈતિહાસથી માહિતગાર કર્યાં અને તેમની સાથે ભોજન ગ્રહણ કર્યું.
વસ્ત્રાલ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, ખાતે ગુજરાત મૌર્ય સમાજ, અમદાવાદ દ્વારા આયોજિત ૩૨માં વાર્ષિક ઉત્સવ, પારિવારિક સ્નેહ મિલન સમારોહ અને જીવનસાથી પરિચય સંમેલનમાં સહભાગી થઈ સમાજના નાગરિકો સાથે સંવાદ સાધી શુભેચ્છાઓ પાઠવી.
सूर्यकुलभूषण प्रभु श्री रामलला के भव्य भाल पर अंकित यह स्वर्णिम 'सूर्य तिलक' सनातन राष्ट्र के हृदय में आस्था का अमर दीप प्रज्वलित कर रहा है। समूचे भारत को आत्मगौरव के उजास से आलोकित करता यह 'सूर्य तिलक' हमारी संस्कृति की दिव्यता और परंपराओं की पवित्रता की विराट अभिव्यक्ति है।
यह सूर्य तिलक, 'विकसित भारत-आत्मनिर्भर भारत' के प्रत्येक संकल्प को अपनी दिव्य आभा से दीप्त करेगा।
जय जय श्री राम!
નિકોલ ગામ રોડ સ્થિત જય અમરનાથ સોસાયટી ખાતે આશા પ્રાથમિક વિદ્યાલય શિક્ષણ સંસ્થાનના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
શિક્ષણની અલખ જગાવવા પ્રાથમિક વિદ્યાલયની શરૂઆત કરવા માટે સંચાલકશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી અને આવનારા સમયમાં પણ આજ રીતે સમાજસેવાના કાર્યો કરતાં રહે તેવી લાગણી વ્યક્ત કરી.
ભાજપ સ્થાપના દિવસ
આજ રોજ અમરાઈવાડી વિધાનસભાના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં ભાજપ સ્થાપના દિવસે ભવ્ય રેલીનું આયોજન કરેલ,
વોર્ડની આ ભવ્ય રેલીમાં પ્રમુખ-મહામંત્રી,સૌ કાઉન્સિલરશ્રીઓ અને સૌ કાર્યકર્તાશ્રીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये।।
मर्यादा पुरुषोत्तम प्रभु श्रीराम के जन्मोत्सव 'रामनवमी' की हार्दिक शुभकामनाएं। श्री रामलला सरकार से सभी के सुख-समृद्धि की प्रार्थना करता हूँ।
जय श्रीराम!
1980 થી અવિરત રાષ્ટ્ર સેવામાં કાર્યરત માં ભારતીની સેવા માટે સદાય તત્પર રહેતા કમૅઠ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ
શ્રી મહાકાળી માતા પરિવાર, શ્રી મહાકાળી માતા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી અનિલભાઈ જોષી (બ્રહ્મસમાજ પ્રમુખશ્રી) તથા સમસ્ત ઈસનપુર ભક્ત પરિવાર ગ્રામજનો તેમજ વેપારી મિત્રો દ્વારા ચૈત્રી નવચિત્રી મહોત્સવ નિમિત્તે શ્રી મહાકાળી માતા અને શ્રી બ્રહ્માણી માતાના “૨૭મા જીર્ણોદ્ધાર પાટોત્સવ” પ્રસંગે ઉપસ્થિત રહી દુર્ગાષ્ટમીના પવન દિવસે માતાજીની આરાધના કરવાનો અવસર ભક્તિસભર બની રહ્યો. સૌ માઇ ભક્તોને દુર્ગાષ્ટમીની શુભકામનાઓ પાઠવી.
આ પ્રસંગે અમદાવાદ મહાનગર પાલિકાની રેવન્યુ કમીટીના ચેરમેન માન. શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા, ઉત્તર ભારતીય બ્રહ્મસમાજના અધ્યક્ષ માન. શ્રી ઉધ્વજી પાંડે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, અમદાવાદ શહેરના મહામંત્રી માન. શ્રી રૂપેશભાઇ પંડયા ઉપસ્થિત રહ્યા.