વટવા મંડલ ગ્રામ્ય ના કણભા ગામે જન કલ્યાણ શિબિર (સેવા સેતુ) નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે મારી સાથે જી.સદસ્ય શ્રી કુંજનસિંહ ચૌહાણ તથા , જી.સદસ્ય શ્રી સુરેશભાઈ પટેલ ,તથા દસ્ક્રોઈ તાલુકા ના મામલતદાર શ્રી હર્ષભાઈ પટેલ સંગઠન ના કાર્યકર્તાઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
વટવા મંડલ ગ્રામ્ય ના કણભા ગામે જન કલ્યાણ શિબિર (સેવા સેતુ) નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે મારી સાથે જી.સદસ્ય શ્રી કુંજનસિંહ ચૌહાણ તથા , જી.સદસ્ય શ્રી સુરેશભાઈ પટેલ ,તથા દસ્ક્રોઈ તાલુકા ના મામલતદાર શ્રી હર્ષભાઈ પટેલ સંગઠન ના કાર્યકર્તાઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
વિશ્વભરમાં વસતા સૌ ગુર્જરજનોને યુગદ્રષ્ટા કવિ શ્રી નર્મદની જન્મજયંતી અવસરે ઉજવાતા આજના 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની શુભકામનાઓ.
આવો, માતૃત્વની મીઠાશ અને સંસ્કારની સુવાસ ધરાવતી આપણી ગુજરાતી ભાષાના ગૌરવ અને અસ્મિતાનું જતન કરવા સંકલ્પબદ્ધ થઈએ.
અંબાજી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન–૨૦૨૬ અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રશિક્ષણ વર્ગના સત્રમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને દેશ સામે પડકારો તથા નિદાન માટે આપણા પ્રયાસો વિષય પર માર્ગદર્શન આપ્યું.
#PanditDeendayalUpadhyaya#PrashikshanVarg2026#BJPGujarat
એલિસબ્રિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.
@AmitShah4BJP
“સૌ ને જય દશામાં”
વટવા વિધાનસભા ભાજપ પરીવાર દ્વારા દશામાં ના પવિત્ર વ્રત નિમિત્તે વસ્ત્રાલ ખાતે યોજાયેલ દશામાં હિંડોળા અને મહાઆરતીમાં પ.પૂ શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી અખિલેશ્વરદાસજી, મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રી હિતેશભાઈ બારોટ,
સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન!
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે ભુજ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત યોજાયેલા કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી જિલ્લા હોદ્દેદારો સાથે સંવાદ કર્યો અને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું.
સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજ ની ૬૫૦ મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ જિલ્લા ભાજપ માંથી વટવા ગ્રામ્ય મંડલ માં લાવેલ કળશનું આજે વાંચ મુકામે ખોડીયાર માતાના મંદિર થી તમામ ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ને કળશ નુ વિતરણ કરવામાં આવ્યું.
🇮🇳 વંદે માતરમ્ 🇮🇳
આઝાદીના પર્વની હાર્દિક શુભકામનાઓ
આજ રોજ મેમદપુર ગામે તાલુકા કક્ષા ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તમામ વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શત્ શત્ શત્ નમન
🇮🇳 વંદે માતરમ 🇮🇳
हमारे देश में highways, waterways, railways और airways के रूप में आधुनिक infrastructure का अभूतपूर्व विस्तार हुआ है। इससे नए उद्यमों के लिए अवसर उत्पन्न हो रहे हैं, नए रोजगारों का सृजन हो रहा है तथा निवेशकों का विश्वास बढ़ रहा है।
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'એક પેડ માઁ કે નામ' અભિયાનને વેગ આપતા અમરેલીના વરસડા ગામ ખાતે સદભાવના ટ્રસ્ટના સહયોગથી 5,000 જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે વૃક્ષારોપણ કરીને આ અભિયાનને બિરદાવ્યું.
ગ્રામજનોને પ્રકૃતિના જતન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેના ઉછેરની સામૂહિક જવાબદારી લેવા આહવાન કર્યું.
Embracing our rich heritage and the ideals of the freedom movement, we march ahead on the path of modern development. The Ved-Vakya, ‘Vayam Rashtre Jagriyam’ inspires us to always remain ready to serve the nation.
स्वतंत्रता दिवस की सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
देश की स्वतंत्रता के लिए अपना सर्वस्व न्यौछावर करने वाले अमर शहीद सेनानियों और राष्ट्रभक्तों को श्रद्धापूर्वक नमन करता हूं।
स्वतंत्रता दिवस हमें आत्मचिंतन, भविष्य की रूपरेखा एवं राष्ट्र के विकास में अपने योगदान को नियोजित करने का अवसर प्रदान करता है।
#IndependenceDay #IndependenceDay2026
In a few hours from now, our country will witness the auspicious beginning of the 80th year since its independence. All Indians, living in the country and abroad, celebrate this festival with great joy. Our Tricolour is the symbol of our freedom. We unfurl it with immense pride.