જૂની પેન્શન યોજના એ દરેક સરકારી કર્મચારી ઓ નો નૈતિક અધિકાર છે..સંવિધાન મુજબ કોઈપણ કર્મચારીને મળતા લાભ કોઈપણ સંજોગોમાં રોકી શકાય નહિ.અને કર્મચારીને તેના હક નું અને કર્મ નું ફળ આપવું એ દરેક સરકાર ની નૈતિક ફરજ છે..કર્મચારી વધારાનું કઈ માંગતા નથી.તેમનો હક માંગે છે.#RestoreOldPension
#RestoreOldPension#NPS_QUIT_INDIA
જો દેશના નેતાઓ 5 વર્ષ માટે જનતાની સેવા કરવા આવે અને આખી જિંદગી પેંશન લેતા હોય તો સરકારી કર્મચારી તો 30-35 વર્ષ સરકારી ફરજો બજાવે છે તો એને પેંશન કેમ નથી???!!!