@sanghaviharsh ભૂચરમોરી નો મેળો
ધ્રોલ,
તાલુકો - ધ્રોલ
જિલ્લો - જામનગર
વિશેષતા : સૌરાષ્ટ્ર(નવાનગર)નું મુઘલ સામ્રાજ્ય વિરૂદ્ધ ભયંકર યુદ્ધ થયું તે યુદ્ધક્ષેત્ર. આજે પણ જામ જાડેજા અજોજી તથા તેમના પત્ની સુરજકુંવરબા(સતી થયાં)ની તે સ્થળ પર પાળિયા/ખાંભી છે. તથા જમ વિભાજી ના સમયમાં બંધાવેલ દેરુ છે.
@Hasmukhpatelips દરેક કેટેગરીના ઉમેદવાર માટે પરીક્ષા ફી ફરજીયાત હોવી જોઈએ. જેથી સંશાધનોનો બગાડ રોકી શકાય. અને મર્યાદીત સંખ્યાના કારણે પારદર્શક અને ગોપનીય આયોજનો થઈ શકે.
@jayvasavada તેમનું બસને ડેપોમાં પહોચાડવું કરતા પોતે હોસ્પિટલ પહોંચવુ વધુ યોગ્ય હતું. મુસાફરો તો વેહલા મોડા ઘરે પહોંચીજ જા, બની શકે કે વેહલાં હોસ્પિલોમાં પહોંચવાથી તેમનો જીવ બચાવવામાં ડોકટરને મદદ મળત.