श्री कृष्ण जन्माष्टमी की आप सभी को हार्दिक शुभकामनाएं! 🪈✨
आज केवल एक अवतार का जन्म नहीं, बल्कि उस अनंत चेतना का उत्सव है जो न कभी जन्म लेती है और न कभी नष्ट होती है। 🌸
भगवद्गीता के अनुसार आत्मा 'अजर' और 'अमर' है।
@AmdavadAMC બાદ હવે @smartcityrajkot દ્વારા પણ રોડ-રસ્તાના કામો પર કોન્ટ્રાક્ટરની વિગતો દર્શાવતી તકતી લગાવવાનો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે! 👏✨@BhavnagarRcm@RcmBhavnagar
કામની ક્વોલિટી, સેફ્ટી અને પારદર્શિતા વધારવા તરફ આ એક ઉત્તમ પગલું છે.
मजबूती और गुणवत्ता इसी को कहते हैं! 💯बाढ़ या तूफान आए, निर्माण ऐसा होना चाहिए जो अडिग रहे। 🏠🌊⚡ जब भी कोई सरकारी मकान, सड़क या पुल बने, तो सिर्फ कागजों पर नहीं, बल्कि धरातल पर भी ऐसी ही गुणवत्ता दिखनी चाहिए। काम सिर्फ टेंडर पास करने के लिए नहीं,
કોન્ટ્રાક્ટર પાસે સમયસર કામ કરાવી શકાશે. 📍@darshnavaghela_@KanuDesai180@CMOGuj નમ્ર વિનંતી કે , AMCની આ સુંદર કામગીરી અને નિયમ ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પણ ફરજિયાતપણે લાગુ કરવામાં આવે,જેથી સમગ્ર રાજ્યની જનતાને તેનો લાભ મળે. 🙏 #TransparencyInDevelopment
@AmdavadAMC દ્વારા નવા રોડ પર કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર, ગેરંટી પિરિયડ અને ટોલ ફ્રી નંબર દર્શાવતી તક્તી લગાવવાનો નિર્ણય અત્યંત આવકારદાયક અને પબ્લિક અવેરનેસ માટે ખૂબ જ ઉપયોગી છે! 👏🛣️✨ આનાથી રોડ-રસ્તાની ગુણવત્તામાં પારદર્શિતા આવશે અને જો નિયત સમયમાં રોડ ડેમેજ થાય તો જવાબદાર
ISRO और IN-SPACE का यह प्रोजेक्ट हमारे क्षेत्र में विकास के नए द्वार खोलेगा। एरोस्पेस, MSME और स्थानीय व्यवसायों से हजारों युवाओं को रोजगार मिलेगा। आइए, इस ऐतिहासिक विकास कार्य का सकारात्मक समर्थन करें! 🇮🇳✨ #GirSomnath#SpaceHub#GujaratDevelopment#NewJobs#ISRO#PositiveVibes
@collectorgirsom@gir_rac@BhavnagarRcm@BhavnagarRcm@hirapara_b વેરાવળમાં છેલ્લા ૪.૫ વર્ષથી અધૂરા રહેલા ઓવરબ્રિજ કામગીરી મુદ્દે તંત્ર દ્વારા લેવાયેલ સ્થળ મુલાકાત અને પહેલ સરાહનીય છે. 🙏 પરંતુ, પ્રજાની સુવિધા અને સરળતા માટે આ કામગીરી કાગળ પર રહેવાને બદલે ચોક્કસ સમયમર્યાદામાં
આદરણીય તંત્રશ્રી, @RcmBhavnagar@BhavnagarRcm વેરાવળના ૮૦ ફૂટ રોડ પર આવેલ અધૂરા ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી બંધ છે 🚧. ટેન્ડર અને એગ્રીમેન્ટ મુજબ આ કામગીરી ગુણવત્તાસભર તથા નક્કી કરેલી સમયમર્યાદામાં ⌛️પૂર્ણ થાય તે માટે સત્યતા ચકાસી યોગ્ય ઘટિત કાર્યવાહી કરવા વિનંતી 🙏.
વેરાવળમાં શ્રીનાથજી એપાર્ટમેન્ટની દિવાલ અત્યંત જર્જિત છે અને સોમનાથ એપાર્ટમેન્ટ પરનો ટાવર ચોમાસામાં મોટું જોખમ બની શકે છે. ૧૩-૦૩-૨૦૨૧થી સતત પત્રવ્યવહાર કરવા છતાં હજુ સુધી કોઈ પરિણામલક્ષી કામગીરી થઈ નથી. "સેફ્ટી ફર્સ્ટ" ના ધોરણે તાત્કાલિક પગલાં લેવા વિનંતી. @hirapara_b
આદરણીય તંત્રશ્રી, @RcmBhavnagar@BhavnagarRcm વેરાવળના ૮૦ ફૂટ રોડ પર આવેલ અધૂરા ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી બંધ છે 🚧. ટેન્ડર અને એગ્રીમેન્ટ મુજબ આ કામગીરી ગુણવત્તાસભર તથા નક્કી કરેલી સમયમર્યાદામાં ⌛️પૂર્ણ થાય તે માટે સત્યતા ચકાસી યોગ્ય ઘટિત કાર્યવાહી કરવા વિનંતી 🙏.