દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે દરેક રાજ્યોમાંથી લાખો ની સંખ્યામાં આવેલા સરકારી કર્મચારીઓની ભીડ દર્શાવે છે કે નવી પેન્શન યોજના અને ફિક્સ પગાર નીતિ કેટલી નુકશાનકારક અને શોષીત છે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નમ્ર વીનંતી કે લાખો કર્મચારીઓના હિતમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે.