મારા કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવાઓ આપીને શ્રી કે. કૈલાસનાથનજી તા. ૩૦ મી જૂન ૨૦૨૪થી સ્વેચ્છાએ કાર્યનિવૃત્ત થઈ રહ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૬થી તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે સેવારત રહ્યા હતા.
૨૦૧૩માં અધિક મુખ્ય સચિવ તરીકે સનદી સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેમણે એક દાયકાથી પણ વધુ સમય સુધી મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવા-યોગદાન આપ્યું છે.
તેમની વહીવટી કુશળતા, પ્રજાના પ્રશ્નોના નિવારણની આગવી સૂઝ અને કુનેહપૂર્ણ કાર્યશૈલી તેમના સમગ્ર સેવાકાળ દરમિયાન આગવું પાસું બની રહી હતી.
શ્રી કૈલાસનાથનજીને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરામય નિવૃત્ત જીવન માટે મારી શુભેચ્છાઓ.
This 1.5-minute video will melt your heart; I could not stop myself from sharing it.
Age: 10 years. Father died. Mumma left him. Earning for living. Studying. Believe in good.
saying, "I will fight till I am capable."
Inspiration!
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime Minister Shri Narendra Modi Ji for his blessings that have guided me throughout my journey.
I stand ready and enthusiastic to wholeheartedly contribute to the advancement of our beloved nation with unwavering dedication and sincerity.
#UPSC #CivilService #India 🇮🇳
Small innovations for the Environment & Waste-Water Utilisation 💡
A food outlet in Bhopal hanged a tap🚰 (for washing hands) across a tree, & constructed a small wall/bund encircling it. The leftover water is used by the tree. 💧🌳
@kishore_ishita1 Congratulations ma'am.
Your dream comes true.
Best wishes ma'am for great opportunity to serve our nation. Also, best wishes for bright future ahead.
Annapurneshweri Devi monolithic stone idol sculpted2017..reference Sri Horanadu Annapurneswari temple is situated on the banks of river Bhadra of Chikkamagaluru dist, Karnataka, a mountain range on the western ghats appxo 400 years old temple. this is a temple of 'God of food…
Political will and administrative skill required to counter social evils.
Political will of
@Bhupendrapbjp and administrative skill of
@Hasmukhpatelips
has eliminated social evil of #Paperleak .