ચાલુ વર્ષે અલ નીનો ફોરકાસ્ટના અનુસંધાને ખેડૂતોને વાવેતર દરમ્યાન મુશ્કેલી ન પડે તે અંગેના પગલાં લેવા બાબત
ખરીફ વાવણી કામગીરી દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર ખૂબ જ આધાર રાખે છે. તેથી, વરસાદમાં કોઈપણ અછતની સ્થિતિમાં તૈયારી માટે સક્રિય અને સંકલિત પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ઓછી હાલાકી ભોગવવી પડે અને કૃષિ ઉત્પાદન જળવાઈ રહે તે માટે કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કૃષિ તજજ્ઞોના પરામર્શમાં નીચે મુજબનાપગલાં લેવા વિનંતી છે.
ઓછા સમયગાળામાં તૈયાર થતા પાકો અથવા જાતોની પસંદગી કરવી.
જમીન પરીક્ષણના આધારે ખાતરનો ઉપયોગ કરવો.
તા-ધ્રાંગ્ધ્રા આ તાલીમ રાસાયણિક ખાતરો યુરિયા અને DAP નો કાર્યક્ષમ અને કરકસરયુક્ત વપરાશ થાય તે માટે ખેડૂતોને જાગૃત કરવા માટે ખાસ અભિયાન રાજ્ય સરકારશ્રી દ્વારા તા.૧૬ત/૦૫/૨૦૨૬ થી એક માસ માટે હાથ ધરવામાં આવેલ છે...
રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાન ગામ-સરા, તા-મુળી, જિલ્લો-સુરેંદ્રનગર,તા-૧૭/૦૫/૨૦૨૬ ના રોજ સમય-૫ કલાકે સાંજે કાર્યક્રમ નુ આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહેલ સરા ગામના ગ્રામસેવકશ્રી અક્ષયકુમાર દ્વારા માહિતિ આપવામાં આવેલ@cmo@PMOIndia
તે અમુક વિસ્તારને બાદ કરતા સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પધ્ધતિથી વાવેતર થાય છે, જેમાં કેમિકલ ના અવશેષો ન હોવાથી મેડિકલ લાઇનમાં ઉપયોગી થાય તેમ છે #farmer#farmar#farming@InfoGujarat
ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત-સુરેન્દ્રનગર ખાતે IIM મુંબઈ ખાતેથી રિસર્ચ માટે USA થી આવેલ સ્ટુડન્ટ પર્સન સાથે મુલાકાત કરેલ...
અત્રેના તાલુકાના વિસ્તારમાં દેશી કપાસનું વાવેતર થાય છે તે પાકમાં રિસર્ચમાં મદદરૂપ થયેલ...
દેશી કપાસ પાટડી,લખતર,લિંબડી તાલુકાના વિસ્તારમાં વાવેતર થાય છે
ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજની શક્યતા છે. અને ૨૧ થી ૨૨ એપ્રિલના રોજ ફરીથી હવામાન સૂકું થઈ જવાની શક્યતા છે.https://t.co/G8M8xg7Mfq
તારીખ ૧૯ એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. તારીખ ૨૦ એપ્રિલના રોજ દાહોદ, પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને