રાજકોટમાં બનાવટી નિમણૂક પત્રનો ગુનો નોંધાયો. શારીરિક કસોટીમાં પાસ નહીં થયા હો તોપણ તમારી ભરતી થઈ જશે તેવો વાયદો કરી પૈસા લેવાનો ગુનો આ જ શહેરમાં ગયા વર્ષે દાખલ થયો હતો. આવા લોકોને કોણ બચાવી શકે?
ટેટ-ટાટ પાસ ઉમેદવારોનાં ધરણાં! પોલીસ સ્ટેશનમાં જ રામધૂન બોલાવી
સરકાર દ્વારા જાહેર કરાયેલી જ્ઞાન સહાયક યોજનાનો સમગ્ર ગુજરાતના ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગર ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ સરકારની જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીનાં વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે 200 થી વધુ ઉમેદવારોને ડીટેઇન કરી લેવામાં આવતાં તમામે રામધૂનની રમઝટ બોલાવી હતી.
#Gandhinagar #GTVideo #GujaratPolice
જ્ઞાન સહાયકના વિરોધમાં ઠેર-ઠેરથી ગાંધીનગર એકઠા થયેલા યુવાનો દ્વારા શાંતિપૂર્ણ, અહિંસક વિરોધ છતા પોલીસ પ્રસાશન દ્વારા તમામને પોલીસસ્ટેશન ખસેડવામાં આવ્યા, મતલબ "માનો અથવા મરો??" આવુ જ કૃત્ય વર્ષો પહેલા આઝાદીની લડત દરમ્યાન અંગ્રેજો એ કરેલું..!! બાપુ દેશ હજુ આઝાદ થયો નથી.
@Jamawat3
સૂરત શહેરમાં ધોધમાર વરસાદના પગલે મારા પુણાગામ વિસ્તારમાં પુર જેવી સ્થિતિ થતા રૂબરૂ માં મુલાકાત લીધી સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા અધિકારીશ્રીઓને મળીને કામગીરીઓ શરૂ કરાવી અહીં સુરત મનપા ના મેયરશ્રી આવતા લોકોએ સવાલો નો મારો ચલાવતા જવાબ આપવાના અને નિરાકરણ કરાવવા ના બદલે તેઓ (1-2)
🛑યુવરાજસિંહ એક પણ ક્ષણ માટે તમને ભુલ્યા નથી ફક્ત એટલે શાંત બેઠા છીએ એક વાર તમારા જામીન મળી રહે તમને મુક્ત કરવામાં આવે,
🛑તમારી સામે એક કરોડમાં કાગ નો વાઘ બનાવતી પોલીસ કલેક્ટર એસ.કે.લાંગાના પ્રકરણ માં ફૂંકી ફૂંકી ને ભાજપ ને બચાવવા પગલાં ભરી રહી છે..
🛑ભાઈ યુવરાજસિંહ તમારા એક કરોડ ના કથીત વ્યવહારો ને “તોડ કાંડ નું નામ આપી હવા કરતી ગુજરાત સરકારે હજી એક પણ સરકારી ભરતી સંપૂર્ણ સફળતા થી કરી નથી.
🛑યુવરાજસિંહ ગુજરાત માં “ગૌચર ચોર કાંડ” થયો છે,
🛑ભાજપના જ પૂર્વ મૂખ્યમંત્રી અને હાલના પંજાબના પ્રભારી વિજય રૂપાણીએ પાંજરાપોળની જમીન ગેરકાનૂની રીતે વેચી ૧૦,૦૦૦ કરોડ ઘરભેગા કર્યા,બોલો તો પણ..
🛑પોલીસ પણ શાંતિથી તપાસ કરે છે કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતું
🛑ગુજરાત ની ગોદી ચેનલે તો ૧૦૦૦૦ કરોડની નોંધ પણ નથી લીધી કદાચ રેલો આવવા નો ડર લાગતો હોય,
🛑દિવ્ય ભાસ્કરે એક દિવસ ચકચારી સમાચાર છાપી દિધા હવે આજે એ પણ બિજા રસ્તે વાડી ગયુ છે..
🛑યુવરાજસિંહ તમારા જોરે હવા કરતા પત્રકારો પણ ભાજપ પ્રમુખ પાટીલ ના કથીત ૮૦ કરોડ ના "તોડકાંડ" ના ફરીયાદી ના ઈન્ટરવ્યુ લઈ રેકોર્ડ કરી હજી પ્રસારીત કરવા ની હિંમત નથી કરતા.
🛑યુવરાજસિંહ તમે ચીંતા ના કરતા યુવાનો આજ પણ તમને એના આદર્શ માને જ છે
🛑યુવરાજસિંહ તમારી પાછળ ભાજપે ગાંધીનગરનો એક અધીકારી ને કૂતરા જેમ છુટ્ટો મુકયો હતો
🛑હવે એ ડોબરમેન પાટીલ અને “ગૌચર ચોર”વિજય રૂપાણી ને બચાવવા માં વ્યસ્ત છે..
🛑યુવરાજસિંહ તમારા જેલવાસ નો ગેરલાભ લઈ ગાંધીનગરમાં “કૌભાંડ ભવન” માં આગ લગાડી પ્રાયોજિત કાર્યક્રમ મૂજબ બધુ સળગાવી દીધું એવું લાગે છે
🛑તમારી ગેરહાજરીમાં યુવાનો ને ગેરમાર્ગે દોરવા ભાજપ હસમુખભાઈ પટેલની સ્વચ્છ છબી નો દૂરઉપયોગ કરી “કૌભાંડ ભવન”છટકી જાય છે
🛑યુવરાજસિંહ તમારી ગેરહાજરી માં સરકારી કોલેજ,તલાટી સહિત ૧૦/૧૨ પેપરો લેવાયા જે અમે રામભરોસે મૂકી દિધા હતા કોઈ કહે છે કે ફૂટ્યા હતા પણ આ રાક્ષસો તમારી ગેરહાજરી માં છટકી જાય છે
🛑યુવરાજસિંહ તમારી તબિયત સાંચવજો
🛑આ રાજ્ય ને હવે તમારી કે મારી જરૂર નથી એને “જાદુઈ ચીરાગ”મળી ગયો છે હવે આ “જાદુઈ ચીરાગ”ગુજરાત ની પ્રજાની રક્ષા કરશે એવું હિંદુ ઓ માને છે
🛑આ “જાદુઈ ચિરાગ”પણ ભાજપ નું માનશે ત્યાં સુધી ચાલશે પછી એનો એક વિડિયો બનાવી જોધપૂરની જેલ માં જીવનભર જામીન ની રાહ જોશે
🛑યુવરાજસિંહ ૧૦૦ દિવસ તમારે જેલ માં રહેવુ પડશે પછી બહાર આવી મારી જેમ એક એક કૌભાંડ ઉજાગર કરશો એવી આશા છે,
🛑યુવરાજસિંહ ગઈ કાલે મહારાણા પ્રતાપ જન્મ જયંતી હતી ભાજપ ના તળીયા ચાંટી તમારા કે મારા વિશે એક શબ્દના બોલતી સેનાઓ અને
અકબરપંથીઓ પણ કાલે પોતાને મહારાણા પ્રતાપસિંહ ના વંશજ બતાવે છે
🛑યુવરાજસિંહ આજ પણ યુવાનો ના મનમાં તમારી ભગતસિંહ જેવી જ છબી અખંડિત છે
#i_support_yuvrajshinh_jadeja
#yuvrajsinh_is_future
@YAJadeja
#Vijaysinh_Rajput
પરીક્ષાઓમાં થતા કૌભાંડો પુરાવાઓ સહિત બહાર પાડનાર યુવા નેતા @YAJadeja ને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવાને બદલે તેમના ઉપર ખોટા કેસો કરીને ધરપકડ કરવામાં આવી છે.
તેમના સમર્થનમાં મુખ્યમંત્રી ને સંબોધી જિલ્લા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું.
#I_support_yuvrajsinh_jadeja