સરકારશ્રી દ્વારા વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતો પાસેથી રવિ કૃષિ મહોત્સવ પ્રતિભાવ, કૃષિલક્ષી યોજનાકીય સમજૂતી વગેરે આયામોને સાંકળીને તમામ ગ્રામ લેવલે તારીખ ૧૦.૧૨.૨૦૨૪ થી તારીખ ૧૪.૧૨.૨૦૨૪ સુધી ખાસ "ખેડૂત સભાઓ" નું આયોજન કરવામાં આવેલ.
@ddoamreli@Infoamreligog@CollectorAmr@AgriGoI