India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years. His interventions in Parliament were also insightful. As our Prime Minister, he made extensive efforts to improve people’s lives.
ગુજરાત સરકારના સહયોગથી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને તેમના ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં અમૃત સરોવરોના નિર્માણ અને જળસંચય ક્ષેત્રે ખૂબ ઉમદા કામગીરી થઈ રહી છે.
જે અંતર્ગત, અમરેલી જિલ્લાના દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર લોકભાગીદારીથી નદીને ઊંડી અને પહોળી કરવા સહિતના વિવિધ કાર્યો હાથ ધરાયા છે.
આજે અમરેલી જિલ્લાની મારી મુલાકાત દરમ્યાન, દુધાળા ગામે આવેલા નારણ સરોવરના ટેબલ પોઈન્ટ પરથી જળસંચયના આ કાર્યોનું નિરીક્ષણ કર્યું, તેમજ લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળસંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિની જાણકારી મેળવી.
देवभूमि उत्तराखंड के पवित्र चार धाम यात्रा के शुभारंभ की बहुत-बहुत बधाई। बाबा केदारनाथ धाम समेत चारों धामों की यह यात्रा श्रद्धालुओं के लिए एक ऐसी आध्यात्मिक और सांस्कृतिक यात्रा है, जिससे उनकी आस्था और भक्ति को नई स्फूर्ति मिलती है। इस यात्रा पर निकले सभी भक्तों और श्रद्धालुओं को मेरी ढेरों शुभकामनाएं। जय बाबा भोलेनाथ!
I bow to Sri Guru Teg Bahadur Ji on the sacred occasion of his Parkash Purab. He is remembered by millions across the world as the embodiment of courage, compassion and selflessness. His life serves as a guiding light, illuminating the path of righteousness and devotion.
His unwavering commitment to justice and protecting the rights of all individuals stands as a testament to his greatness. In the face of tyranny and oppression, he fearlessly defended the principles of fairness and equality.
!!.. ખાપટનો શંખનાદ, કમળના નિશાને જ મતદાન ..!!
પોરબંદરના ખાપટ વિસ્તારમ��ં વન ટુ વન લોકો સાથે મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાનની અપીલ કરી!
લોકો સાથે હાથ મીલાવતા એક ઉર્જા અનુભવાય છે. લોકોનો અતૂટ વિશ્વાસ પોરબંદરની પ્રગતિ માટે કામ કરવાની પ્રેરણા આપી રહ્યો છે.
આપનો આ વિશ્વાસ અને આશીર્વાદ જ મારી શક્તિ છે.
#porbandar #FirEkBaarModiSarkar
#પોરબંદર_છે_મક્કમ_અર્જુનભાઈ_સાથે_અડીખમ
Electrifying!
That’s the only word which can describe the atmosphere across Malda. The scorching heat was unable to prevent the sea of support which came to bless us.
I thank the people for this affection and assure that we will always work for their welfare.
The first Ram Navami after the Pran Pratishtha in Ayodhya is a generational milestone, weaving together centuries of devotion with a new era of hope and progress. This is a day crores of Indians waited for. Innumerable people devoted their lives to this sacred cause.
May the blessings of Prabhu Shri Ram always remain upon us and guide our paths towards righteousness and peace, illuminating our lives with wisdom and courage.