આપણા સૌના પ્રેરણાસ્ત્રોત,વૈશ્વિક નેતા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબને સાબરકાંઠા ની ધન્ય ધરા પર આવકારવા નો સુઅવસર પ્રાપ્ત થયો.
શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ-પ્રભારીશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
2/2
#HarGharTiranga
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબના અધ્યક્ષસ્થાને પ્રદેશ બેઠક યોજાઈ.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ,
1/2
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં 'રેડ એલર્ટ'ની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ તેમજ જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત રાખવામાં આવેલ છે. સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે 16,500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં તથા 41 લોકોને રેસ્ક્યુ આવેલ છે.
मोदी सरकार संत शिरोमणि श्री गुरु रविदास महाराज जी के समरसता, समानता और न्यायपूर्ण समाज के संदेश को धरातल पर उतारने का निरंतर कार्य कर रही है।
श्री गुरु रविदास महाराज जी की शिक्षाएं आज भी समाज को भेदभाव से ऊपर उठकर समान अवसर, सामाजिक न्याय और मानवता के मार्ग पर चलने की प्रेरणा देती हैं। आइए, उनके आदर्शों को अपनाकर समरस और सशक्त भारत के निर्माण में अपना योगदान दें।
#SamrastaSankalpAbhiyan
નવસારીના શ્રી રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ દ્વારા પૂરગ્રસ્ત પરિવારો માટે મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આજે સૌ કાર્યકર્તાશ્રીઓ સાથે મુલાકાત કરી જનસેવાનાં એમનાં સમર્પણભાવ અને ઉત્સાહને બિરદાવ્યા, અભિનંદન પાઠવ્યા. સૌ જરૂરિયાતમંદ નાગરિકો સુધી ઝડપભેર સહાય પહોંચે એ માટે માર્ગદર્શન પાઠવ્યું.
સૌ કાર્યકર્તાશ્રીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં “સેવા એ જ સંગઠન”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે.
ગત રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦ મી જન્મજયંતિ નિમિત્તે "ઇડર અંબિકાનગર ખાતે દિપોત્સવ પર્વની"ઉજવણી કરવામાં આવી.
1/2
सुरक्षा से संप्रभुता तक: आधुनिक सैन्य तकनीक में भारत का शंखनाद! 🇮🇳💪🏻
भारत का रक्षा सामर्थ्य अब भविष्य के अत्याधुनिक युद्ध कौशल की दिशा तय कर रहा है।
हाइपरसोनिक स्क्रैमजेट, MIRV तकनीक से लैस अग्नि मिसाइल और TARA स्मार्ट वेपन सिस्टम जैसी स्वदेशी उपलब्धियों ने वैश्विक रक्षा क्षेत्र में भारत की ताकत साबित की है।
आत्मनिर्भर भारत अब रक्षा क्षेत्र में नए प्रतिमान गढ़ रहा है! 🇮🇳
देखिए, विस्तृत रिपोर्ट… ⬇️
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજના અષાઢી બીજના પર્વે નવી પેઢીના કૌશલ્ય વર્ધન અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે લઘુ ઉદ્યોગ ભારતી, ગુજરાત તેમજ ઉદ્યોગ વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ₹20 કરોડથી વધુના ખર્ચે ગાંધીનગર ખાતે નિર્માણ થનારા 'કૌશલ્ય વિકાસ ભવન'નું અખિલ ભારતીય સંયોજક (હિન્દુ ધર્માચાર્ય સભા)ના પરમ પૂજ્ય સ્વામી પરામાનંદ સરસ્વતીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
Centre of Excellence તરીકે વિકસાવવામાં આવનાર આ ભવનમાં તાલીમ, સેમિનાર, ટેક્નિકલ વર્કશોપ, ઉદ્યોગ માર્ગદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ થશે. નવા ઉદ્યોગસાહસિકો તૈયાર થશે અને સ્વરોજગાર તથા રોજગારીની નવી તકો ઉભી થશે. આ ભવન ઉદ્યોગકારો, સરકાર, નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંવાદનું મહત્વનું કેન્દ્ર બનશે.
सनातन संस्कृति की अगाध आस्था, सामाजिक समरसता व लोकमंगल की पावन प्रतीक, महाप्रभु श्री जगन्नाथ जी की 'रथ यात्रा' के शुभारंभ की सभी श्रद्धालुओं को हृदय से बधाई एवं शुभकामनाएं।
महाप्रभु श्री जगन्नाथ जी, श्री बलभद्र जी एवं माता सुभद्रा जी की कृपा-दृष्टि चराचर जगत पर बनी रहे, सभी के जीवन में सुख, शांति, समृद्धि और आरोग्यता का वास हो, यही प्रार्थना है।
जय जगन्नाथ।
સહકારથી સમૃદ્ધિ: પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિ!
'ભારત ટેક્સી'ના માધ્યમથી ગુજરાત અને દેશના મોબિલિટી સેક્ટરમાં એક ઐતિહાસિક અને સકારાત્મક પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે.
'મનોગત' પાક્ષિકમાં વાંચો ભારત ટેક્સી પરનો આ વિશેષ લેખ.
📖 સંપૂર્ણ અંક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
🔗 https://t.co/WlQA6Ot1A2
#મનોગત