சிறப்பு வாய்ந்த புத்தாண்டு தினத்தில் குடியரசு துணைத்தலைவர் திரு சி பி ராதாகிருஷ்ணன் அவர்களை சந்தித்து வாழ்த்து தெரிவித்தேன். நல்ல ஆரோக்கியமும், மகிழ்ச்சியும் நிறைந்த அற்புதமான ஆண்டாக அமைந்திட பிரார்த்திக்கிறேன்.
@VPIndia@CPR_VP
ಶ್ರೀ ಆದಿಚುಂಚನಗಿರಿ ಮಹಾಸಂಸ್ಥಾನ ಮಠವು ನಮ್ಮ ನಾಡಿನ ಭವ್ಯ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪರಂಪರೆಯ ಜೀವಂತ ಸಂಕೇತವಾಗಿ ನಿಂತಿದೆ. ಸಮಾಜ ಸೇವೆಯ ದಿಸೆಯಲ್ಲಿ ಈ ಮಠವು ಮಾಡುತ್ತಿರುವ ಕಾರ್ಯಗಳು ಅತ್ಯಂತ ಸ್ಫೂರ್ತಿದಾಯಕವಾಗಿವೆ.
વાવ-થરાદથી સમગ્ર ગુજરાતમાં વહી વિકાસની સરવાણી...
લાખોની જનમેદની વચ્ચે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
#ViksitBharatViksitGujarat
मैं जब पार्टी का राष्ट्रीय अध्यक्ष था, तब अक्सर कहा करता था कि हर राज्य में भाजपा की सरकार होनी चाहिए... इसके लिए हम प्रयास करेंगे और मैं आज भी प्रयासरत हूं। सिर्फ बंगाल चुनाव की बात नहीं है।
जहां तक एसआईआर की बात है तो केरल, तमिलनाडु में क्यों नहीं कंप्लेन आ रही है, एक ही जगह क्यों कंप्लेन आ रही है।
इसका मतलब है कि दोष एसआईआर में नहीं है, बल्कि दोष उस जगह पर जो सत्ता में है, उनका है।
क्योंकि उनको मालूम है कि जनता तय कर चुकी है कि इस बार उनको भगाएगी।
मैं ममता जी से साफ साफ कहना चाहता हूं कि हम चुन चुन कर घुसपैठियों को न सिर्फ मतदाता सूची से निकालेंगे, बल्कि उनको देश से बाहर करेंगे।
इस बार ममता दीदी को जाना तय है।
- श्री @AmitShah
#AmitShahOnTimesNow
ममता बनर्जी ने 77 समुदायों को OBC में जोड़ा, जिनमें 75 मुस्लिम समुदायों से हैं। धर्म के आधार पर OBC तय नहीं होगा।
মমতা ব্যানার্জী ৭৭টি সম্প্রদায়কে ওবিসি তালিকায় অন্তর্ভুক্ত করেছেন, যার মধ্যে ৭৫টি মুসলিম সম্প্রদায়। ধর্মের ভিত্তিতে ওবিসি নির্ধারণ হয় না।
#15YearsOfTMCFailures
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની અધ્યક્ષતામાં આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી @DrPrashantkorat , પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી @gpzadafia સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો અને વિતરણ વ્યવસ્થા માટેની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહીં, ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં PNG કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા PNG કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ પેટ્રોલ, ડિઝલ, ગેસ જેવી ચીજવસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી પેશ આવીને દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરીંગ થાય તેમજ કન્જેશન થવાને કારણ સપ્લાય ચેનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
आज जिस नोएडा इंटरनेशनल एयरपोर्ट का उद्घाटन हुआ है, वह डबल इंजन सरकार के प्रयासों और हमारी कार्य-संस्कृति का शानदार उदाहरण है। इससे पता चलता है कि युद्ध के वैश्विक संकट के बीच भी भारत निरंतर आगे बढ़ रहा है।
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાશ્રીઓ અને પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
पश्चिम एशिया में चल रहे युद्ध से उपजे मौजूदा वैश्विक संकट का सामना हमें पूरे धैर्य और एकजुटता के साथ करना है। इसी को लेकर सभी राजनीतिक दलों से मेरा यह विनम्र आग्रह…
જય જોહાર, જય આદિવાસી 🏹
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આજે પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી @Ganpatsinhv અને કેબિનેટ મંત્રી શ્રી @NareshPatelBJP ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય આદિવાસી સંમેલન તથા નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો.
આ સંમેલનમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી @RameshKataraMLA , જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
बंगाल में TMC के खिलाफ चार्जशीट जनता की चार्जशीट है, जिसे भाजपा आवाज दे रही है।
বাংলায় তৃণমূল কংগ্রেসের বিরুদ্ধে এই চার্জশিট আসলে জনগণের চার্জশিট, যাকে ভারতীয় জনতা পার্টি শুধু একটি কণ্ঠস্বর দিচ্ছে ।