લોકસાહિત્ય ક્ષેત્રે ગુજરાતના સુવિખ્યાત લેખક, સંશોધક અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાથે ભાજપાના ‘સંપર્ક થી સમર્થન’ અભિયાન અંતર્ગત મુલાકાત કરી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના પ્રથમ ૯ વર્ષના જનહિતકારી કાર્યો અને યોજનાઓની માહિતી આપી.
#9YearsOfSeva