मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं
વડાપ્રધાન શ્રી @narendramodi જીએ દેશના પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી દેશને તેની પ્રાચીન સંસ્કૃતિથી જોડી રાખવાનું કામ બખૂબી કર્યું છે એમાં પણ વર્ષોથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતાં 1/3
#MPBharuch#BJP#BharuchLoksabha
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે આયોજિત 'એટ હોમ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની સાથે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું.
આ પ્રસંગે, પ્રાકૃતિક કૃષિ થકી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરિત કરનારા ધરતીપુત્રોને સન્માનિત કર્યા.
ઉતરાયણ પર્વ માં આપડે સૌ પોતાના ધાબા પર થી આજે ભગવાન સૂર્યનારાયણ ની આરધાન કરશુ પતંગ ઉડાવસુ ત્યારે ભગવાન શ્રી રામ માટે ગવાયેલા ગુજરાતી ગાયક ગીતા બેન રબારી અને ઉસ્માન મીર ના સ્વરે આ બે ગીત આપ સૌ માટે
https://t.co/9hEUDNBqcU
https://t.co/hs5hs9OVIZ
ધાબા પર વગાડવા નું ભૂલતા નઈ હો
नर्मदा जिले के विश्व हिंदू परिषद के प्रमुख अजीत सिंह राठौड़, गौतमभाई पटेल, जयदीप भाई, नीरव भाई बारोट, बीजेपी के नर्मदा जिले के उपाध्यक्ष अनिरुद्ध सिंह गोहिल, जिले के कारोबारी कमलेश भाई पटेल, राजपिपला शहर महामंत्री अजित भाई परीख द्वारा अयोध्या राम मंदिर प्राणप्रतिष्ठा का आमंत्रण प्राप्त हुआ तथा इसके निमित्त पूजित अक्षत प्राप्त किया।
जय श्री राम🚩🌷🙏
#ayodhyamandir #AyodhyaDham #JaiShreeRam
સ્વચ્છતા અભિયાનમાં થઈ સહભાગી,
રામલ્લાના સ્વાગતની કરી તૈયારી.
શ્રી હનુમાન ધરમેશ્વર મંદિર, રાજપીપળા ખાતે સફાઈ અભિયાન યોજાયો. રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હનુમાન ચાલીસાના પાઠ તેમજ શ્રી રામજીના ભજન અને કીર્તનની રમઝટ પણ જામી. 1/3
#RamMandirPranPratishtha#SwachhataHiSeva
जय श्री राम !!!
राम भक्ति की बहती धार
है राम नाम मोक्ष का द्वार
सो जपते जाना जपते जाना
तेरे जीवन का होगा उद्धार
क्या होती मर्यादा जान ले
अपना अस्तित्व पहचान ले
तुझ में पायेगा राम को
बस राम का ही ध्यान ले
कौन कहता है राम भगवान
राम तो है तेरी पहचान
राम है ही तेरा अभिमान
अतः करो राम का गुणगान
#ShriRamBhajan
ભગવાન ધન્વંતરિના ચરણોમાં વંદન સાથે આપ સૌને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
આયુર્વેદ એ ભારતે આરોગ્ય ક્ષેત્રે વિશ્વને આપેલી અદ્ભુત વિરાસત છે. એ ઋષિમુનિઓના તપ, શુદ્ધ આચાર-વિચાર અને નિ:સ્વાર્થ સેવાભાવ થકી પ્રગટેલું જ્ઞાન છે. દુનિયાભરના લોકો આજે સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે આયુર્વેદને અપનાવવા તરફ વળી રહ્યા છે.
આજના આ આધુનિક કાળમાં આયુર્વેદિક દવાઓ અને ઉપચાર પદ્ધતિ વૈશ્વિક ધારાધોરણો મુજબ માનવજાત માટે સંપૂર્ણ સ્વાસ્થ્ય - હોલીસ્ટિક હેલ્થના આશિષ લઈને આવે એ જ અભ્યર્થના.
➡️ સમુદ્રમંથન વખતે અમૃતના પ્યાલા સાથે પ્રગટેલા વિષ્ણુના અવતાર અને આયુર્વેદના ભગવાન ધન્વંતરિની સ્મૃતિમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે.
➡️આયુર્વેદ એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ છે. તેનું મૂળ ભારતમાં 5000 વર્ષ પહેલા હોવાનું માનવામાં આવે છે.
➡️ આયુર્વેદ એવી માન્યતા પર આધારિત છે કે માનવ શરીર બ્રહ્માંડનું સૂક્ષ્મ રૂપ છે. જ્યારે શરીર પ્રકૃતિ સાથે સંતુલિત હોય ત્યારે આરોગ્ય પ્રાપ્ત થાય છે.
➡️ આયુર્વેદ શબ્દ સંસ્કૃત ભાષાના બે શબ્દો આયુસ અને વેદને જોડીને બન્યો છે. આયુસનો અર્થ જીવન અને વેદનો અર્થ વિજ્ઞાન થાય છે. આ રીતે આયુર્વેદ શબ્દનો અર્થ જીવનનું વિજ્ઞાન એવો થાય છે.
➡️ આજના સમયમાં, આયુર્વેદ માત્ર એક વૈકલ્પિક ચિકિત્સા નથી પરંતુ દેશની આરોગ્ય નીતિના મુખ્ય પાયાઓમાંની એક છે. આપણાં વૈજ્ઞાનિકો આ પદ્ધતિઓ પર રિસર્ચ પણ કરી રહ્યા છે.
➡️ આપણાં જામનગરમાં વિશ્વનું સર્વપ્રથમ આયુર્વેદિક ગ્લોબલ સેન્ટર છે, જે ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે.
➡️ આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આપ સૌને અપીલ કરું છું કે આયુર્વેદને આપનાં જીવનનો ભાગ બનાવજો !
मध्यप्रदेश प्रवास के दौरान आज
झाबुआ जिल्ला थांदला तहसील रूंढीपाड़ा गांव में कार्यकर्ता के घर पर पौष्टिक भोजन लिया। मेरे साथ शक्ति देवड़ा नगर के अध्यक्ष बंटी जी और थांदला पूर्व नगर पंचायत अध्यक्ष उपस्थित रहे।
#Jhabua#BJP#MPElection_2023#MadhyaPradeshElections2023
કાર્યકર્તાશ્રીઓમાં ભારતીય જનતા પાર્ટીનાં નવો ખેસ પ્રેરણા, જોશ અને ઉત્સાહનો સંચાર કરશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે ભારતીય જનતા પાર્ટીનો નવો ખેસ કાર્યકર્તાશ્રીઓને અર્પણ કર્યો. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીને નવો ખેસ પહેરાવી એમનું અભિવાદન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રીની તસવીર અને કમળનાં નિશાનવાળા આ ખેસની ખાસિયત એ છે કે આ ખેસ વિવિંગ કરાયેલો છે.
મને વિશ્વાસ છે કે આ ખેસ કાર્યકર્તાશ્રીઓને વધુ ઉત્સાહથી લોકસેવાનાં કાર્ય કરવાની પ્રેરણા આપશે…