આત્મનિર્ભર ભારત હવે ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માઇક્રોન ટેક્નોલોજીનું લોકાર્પણ કરશે...
#SemiconRevolution@ddo_mehsana@CDHOMeh@THOBecharaji@CMOGuj
આત્મનિર્ભર ભારત હવે ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માઇક્રોન ટેક્નોલોજીનું લોકાર્પણ કરશે...
#SemiconRevolution@ddo_mehsana@THOBecharaji@CDHOMeh
આજ રોજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કે.આર ગજ્જર સાહેબ ના માર્ગદર્શન હેઠળ સબ સેન્ટર ગાંભુ ખાતે "બેટી બચાવો બેટી વધાવો"અંતર્ગત લઘુશિબિર કરવા મા આવી જેમાં ગામના વડીલો,ગ્રામજનો હાજર રહ્યા હતા.
AAM:- ખાંભેલ
પ્રા.આ.કે - આદીવાડા
તાલુકો - બેચરાજી
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડોક્ટર કૌશિકભાઈ ગજ્જર સર દ્વારા પીએચસી આદીવાડા ના AAM ખાંભેલ ના ફીંચડી ગામ ની અતિ જોખમી સગર્ભા ANC
નામ ભરવાડ હેતલબેન ભેમાભાઈ ની મુલાકાત લઈ તેને જરૂરી માર્ગદર્શન આપે છે
AAM :- Khambhel
PHC :- Adivada
@THOBecharaji@ddo_mehsana
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર sir ડોક્ટર કૌશિકભાઈ ગજ્જર સર દ્વારા PHC આદિવાડ ના AAM ખાંભેલ ના ફીંચડી ગામ માં મમતા દિવસ મુલાકાત કરવામાં આવી જેમાં RCH, MCH, NCD, NTEP, EARLY ANC REGISTRATION, ANC PROFILE, JSY PMMVY ,જતન પ્રોગ્રામ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ
AAM- Khambhel
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર sir ડોક્ટર કૌશિકભાઈ ગજ્જર સર દ્વારા PHC આદિવાડ ના AAM ખાંભેલ ના ફીંચડી ગામ માં મમતા દિવસ મુલાકાત કરવામાં આવી જેમાં RCH, MCH, NCD, NTEP, EARLY ANC REGISTRATION, ANC PROFILE, JSY PMMVY ,જતન પ્રોગ્રામ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ
AAM- Khambhel
આજ રોજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો કૌશિક ગજ્જર ના અધ્યક્ષ સ્થાને બેચરાજી ખાતે તમામ સી એચ ઓ, તમામ ફી હે સૂ અને તમામ મ પ હે વ ની રીવ્યુ મિટિંગ રાખવા મા આવી. જેમાં નીચે મુજબ ના ઇન્ડિકેટર નો રીવ્યુ કરવા મા આવ્યો.
1-VVHRPW ANC નું દરરોજ ગૃહ મુલાકાત કરવા જણાવ્યું.
2- NTEP કાર્યક્રમ
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી...
#GoodGovernanceGuj#GoodGovernanceMEH
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી...
#GoodGovernanceGuj#GoodGovernanceMEH
સુશાસન એટલે ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિનો સૂર્યોદય...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 19 લાખથી વધુ ખેડૂતોને મળી રહી છે દિવસે વીજળી....
#GoodGovernanceGuj#GoodGovernance
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે બની વરદાનરૂપ...
આ યોજના અંતર્ગત ગુજરાતમાં 19 લાખથી વધુ ખેડૂતો મેળવી રહ્યા છે દિવસે વીજળી...
#GoodGovernanceGuj#GoodGovernanceMEH