શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજીનું સમગ્ર સાર્વજનિક જીવન યુવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે વીત્યું છે. છાત્ર આંદોલનોથી લઈને દેશના શિક્ષણ મંત્રી સુધીની તેમની યાત્રા એ વાતની સાક્ષી પૂરે છે કે શિક્ષણ તેમના માટે માત્ર એક મંત્રાલય નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું સૌથી અસરકારક માધ્યમ રહ્યું છે.
राजकोट की यात्रा का वह प्रसंग, जब मोदी जी ने यह संवेदनशील सीख दी कि संगठन में स्वयं से पहले कार्यकर्ताओं का ध्यान रखना चाहिए। उनकी वह सीख आज मेरे जीवन का अभिन्न हिस्सा बन गई है।
विश्वास, अपनापन और समर्पण, यही संगठन की आत्मा है और यही मोदी जी की सबसे बड़ी शिक्षा है।
#MyModiStory
Pahalgam drenched in blood, soldiers martyred, civilians killed — yet BCCI pushes cricket with Pakistan? SHAME!
Asia Cup isn’t above our martyrs.
Jay Shah must answer the nation.
Boycott India vs Pakistan cricket match!
#BoycottAsiaCup#BoycottINDvPAK
ग़ज़ब ही है भाई Jay Shah दुबई में होने वाले Asia Cup को देखने नहीं जाएँगे लेकिन मैच होगा !!
jay shah बॉयकॉट कर रहे हैं #IndVsPak मैच को और लोगों को कह रहे हैं देखिए !!
अगर आपको सच में लगता है की ये ग़लत है तो mR jay shah जी मैच मत होने दीजिए !!
#BoycottINDvPAK#BoycottAsiaCup
IndiaVsPakistan के बीच एशिया कप इतना जरूरी क्यों हो गया है??
क्या पैसा ही सब कुछ है....
करोड़ों लोग ट्वीट कर रहे हैं मैच नहीं होना चाहिए...
सिंदूर ऑपरेशन को कैसे भूल गए...
कुछ दिन पहले हमारे देश के बेगुनाह लोग मारे गए अब साथ मैच क्यों खेल रहे हैं??
#BoycottINDvPAK
#BoycottAsiaCup#BoycottINDvPAK
Can we, as a nation, collectively boycott the India vs Pakistan match in the Asia Cup?
If BCCI cannot do it, but as a nation we can
Jay Hind🫡🇮🇳
एशिया cup में भारत पाकिस्तान मैच नहीं होना चाहिए।
थोड़े दिन पहले बेगुनाह भारतीय लोग शहीद हो गए थे...
देश हित की बात करने वाले अब क्यों चुप है।
क्रिकेट और पैसा इतना जरूरी है जो इतना जल्दी पाकिस्तान की कायराना हरकत को भूल गए।
#BoycottINDvPAK
સંવેદનશીલ, સરળ સ્વભાવ અને સૌને મદદરૂપ થનાર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી નું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલ અવસાનના સમાચાર ખૂબજ દુઃખદ છે…
પ્રભુ પરમાત્મા તેમની દિવંગત આત્માને શાંતિ આપે અને એમના પરિવાર પર આવી પડેલ આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏🏻
Visited the crash site in Ahmedabad today. The scene of devastation is saddening. Met officials and teams working tirelessly in the aftermath. Our thoughts remain with those who lost their loved ones in this unimaginable tragedy.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું.
સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યારબાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે.
સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય છે.
ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
જય જિનેન્દ્ર