आदरणीय श्री बी. एल. संतोष जी को भारतीय जनता पार्टी के पुन: राष्ट्रीय संगठन महामंत्री नियुक्त होने की हार्दिक बधाई एवं सफल कार्यकाल की शुभकामनाएं। @blsanthosh@ratnakar273
उल्लास और उमंग के माहौल के बीच बिहार में इंफ्रास्ट्रक्चर से जुड़े एक ऐतिहासिक अध्याय का साक्षी बनने का सौभाग्य मिला। औंटा-सिमरिया पुल का लोकार्पण राज्य के लोगों के जीवन में बड़ा बदलाव लेकर आने वाला है।
વ્યક્તિ શું છે એ મહત્વનું નથી, પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે - પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ
પોતાનું સમગ્ર જીવન આધ્યાત્મ અને માનવકલ્યાણને સમર્પિત કરનાર, કરુણાના સાગર બ્રહ્મસ્વરૂપ પરમ વંદનીય પ્રમુખ સ્વામી ���હારાજ જી ની પુણ્યતિથિ પર ભાવપૂર્ણ નમન.
જય સ્વામિનારાયણ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરીત #HarGharTiranga અભિયાન સમગ્ર દેશમાં યોજાઈ રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સવારે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને સ્વયં તિરંગો લહેરાવી સૌ નાગરિકોને પોતાના ઘર-કામકાજના સ્થળે તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા આ મહાઅભિયાનમાં ઉત્સાહભેર જોડાવા પ્રેરણા આપી હતી.
#HarGharTirangaHarGharSwachhata
#PartitionHorrorsRemembranceDay देश के विभाजन और उसकी त्रासदी के शिकार लोगों के दर्द को याद कर संवेदना व्यक्त करने का दिन है। इस दिन कांग्रेस ने देश को टुकड़ों में बाँटकर माँ भारती के स्वाभिमान को चोट पहुँचाई। विभाजन के कारण हिंसा, शोषण और अत्याचार हुए, और करोड़ों लोगों ने विस्थापन झेला। मैं उन सभी लोगों के प्रति ��न की गहराई से श्रद्धांजलि अर्पित करता हूँ। देश विभाजन के इस इतिहास और दर्द को कभी भुला नहीं सकेगा।
विभाजन की इस विभीषिका में अपनी जान गँवाने वाले लोगों को श्रद्धांजलि अर्पित करता हूँ।