આ એજન્સીનું મુખ્ય કાર્ય જીલ્લા ની તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવું તેમજ પબ્લીક એગ્રીકલ્ચર ટેકનોલોજી સીસ્ટમની રોજબરોજની વ્યવસ્થા્નું વિકેન્દ્રીક
આત્મા પ્રોજેકટ તથા ખેડૂત તાલીમ કેન્દ્ર ભરુચ દ્વારા તા.૦૭/૦૨/૨૦૨૦ ના રોજ માન.મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તથા ચેરમેનશ્રી આત્મા ગવર્નિંગ બોર્ડ -વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ભરુચ દ્વારા કૃષિ મેળો -કૃષિ પ્રદર્શનની મુલાકાત.
આત્મા પ્રોજેકટ ભરુચ દ્વારા કૃષિ મેળામાં દ્વિતીય દિન તા. ૦૭/૦૨/૨૦૨૦ રોજ માન.મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખેડૂત ભાઈઓ તથા બહેનોને સજીવખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું તથા તેમના દ્વારા ખેડૂતોને કૃષિ ઓજાર કીટ વિતરણ કરવામાં આવ્યું.
ભરુચ જીલ્લામાં આત્મા પ્રોજેકટ, ભરુચ દ્વારા તા. ૦૬/૦૨/૨૦૨૦ થી તા. ૦૭/૦૨/૨૦૨૦ સુધી કૃષિમેળાનું ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું તેમાં પ્રથમ દિવસનો શુભારંભ માન. ધારાસભ્ય,ભરુચ શ્રી દુષ્યંતભાઈ પટેલ સાહેબ, ભરુચ જીલ્લાના માનનીય કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીની હાજરીમાં થયો.
સુશાસન દીનની વડોદરા ખાતે માન.મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી. માન. DDO સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના આત્મા પ્રોજેકટ,ભરૂચ અને ખેડૂત તાલીમ કેન્દ્ર,ભરૂચ ના ૬૦૦ જેટલા ખેડૂતોએ ખેડૂત સંમેલનમાં ભાગ લીધો. @DDOBHARUCH1
First day in SPNF Training held at BAPS Swaminarayan Temple Bharuch and participated 650 farmers and officers and giving basic information about this training given by Atma project director shri P.S.Rank sir @DDOBHARUCH1
આત્મા પ્રોજેકટ, ભરૂચ દ્રારા તા. 18/11/2019 અને 19/11/2019 ના રોજ બી-2 (સી)તાલીમ કાર્યક્રમ જિલ્લા અંદર ઘટક હેઠળ વાગરા તાલુકાનાં મોસમ અને નરણાવી ગામે ખેડૂતોને તાલીમ આપવામાં આવી @DDOBHARUCH1
આત્મા પ્રોજેકટ, ભરૂચ દ્રારા તા. 18/11/2019 અને 19/11/2019 ના રોજ બી-2 (સી)તાલીમ કાર્યક્રમ જિલ્લા અંદર ઘટક હેઠળ ભરૂચ તાલુકાનાં કરમાલી અને વેસદડા ગામે ખેડૂતોને તાલીમ આપવામાં આવી @DDOBHARUCH1
આત્મા પ્રોજેકટ,ભરૂચ દ્રારા બી-૫(એ) કેપેસીંટી બિલ્ડીંગ હેઠળ લીગલ સર્વિસ કેમ્પ મોડયુલ કાર્યક્રમ જે ભરૂચ તાલુકાના ગામ:-શુક્લતીર્થ ખાતે તા. ૨૦/૧૦/૨૦૧૯ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલન કરતાં ખેડૂત બહેનોને ૫ લિટરના દૂધ કેન આપવામાં આવ્યા હતા @DDOBHARUCH1
આજ રોજ આત્મા ગર્વર્નિગ બોર્ડની ૩૪મી બેઠક માન. ચેરમેન -વ-જિલ્લા વિકાસ અધિકરી શ્રી અરવિંદ વિજિયન સાહેબની અધ્યક્ષતામા મળી. આત્મા પ્રવુતિઓની સમીક્ષા અને સપ્ટેમ્બર અંતિત થયેલ ખર્ચનેની બહાલી તથા પ્રાકૃતિક ખેતી અંગે યોજાનાર વર્કશોપ અંગેના આયોજનની વિગતવાર ચર્ચા કરેલ. @DDOBHARUCH1
આત્મા પ્રોજેકટ ભરૂચ દ્રારા બી-4(બી) પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ જિલ્લા બહાર ૫૪ ખેડૂતોમહિલાઓને તા. ૧૪/૧૦/૨૦૧૯ થી તા. ૧૮/૧૦/૨૦૧૯ સુધી આણંદ- દાંતિવડા કૃષિ યુનિ. , મહેસાણા દૂધસાગર ડેરી અને APMC ઉંઝા, પ્રંતિજ વગેરે ખાતે મુલાકાત લેવા પ્રવાસ રવાના કરેલ
@DDOBHARUCH1
આત્મા પ્રોજેકટ ભરૂચ દ્રારા બી-4(બી) પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ જિલ્લા બહાર ૫૪ ખેડૂતોમહિલાઓને તા. ૧૦/૧૦/૨૦૧૯ થી તા. ૧૫/૧૦/૨૦૧૯ સુધી આણંદ- દાંતિવડા કૃષિ યુનિ. , મહેસાણા દૂધસાગર ડેરી અને APMC ઉંઝા, પ્રંતિજ વગેરે ખાતે મુલાકાત લીધી. @DDOBHARUCH1
બી-5 (એ) કેપેસીટી બીલ્ડીંગ ઘટક હેઠળ આત્મા પ્રોજેકટ, ભરૂચ દ્રારા ભરૂચ જિલ્લાના 123 એફઆઈજી ગૃપોને કૃષિજીવન અને કૃષિ ગોવિદ્યા 1 વર્ષ માટેનું લવાજમ બંધાવવામાં આવેલ છે. @DDOBHARUCH1