देश की सभी ट्रेनों की आरक्षित बोगियां, General बोगियों की तरह सवारियों से भरकर चल रही हैं। मोदी सरकार ने पूरे रेलवे का बेड़ागर्क कर दिया है।
प्रधानमंत्री मोदी जवाब दें -
महंगी टिकट से वसूल किया जा रहा पैसा सुविधा और बोगियां बढ़ाने की जगह किसकी जेब में जा रहा है?
ओड़िसा में हुआ ट्रेन हादसा बेहद भयावह और दुखद है। प्रभु सभी दिवंगत आत्माओं को श्री चरणों में स्थान दें एवं सभी घायल जल्द स्वस्थ हों ऐसी कामना करता हु ।
ખૂબ અભ્યાસ કરી ભણો, ખૂબ આગળ વધો, દેશનું નામ રોશન કરો.
આજરોજ ધો.12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં ઉત્તીર્ણ થયેલા સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન.
भारत की जीत हुई इसने हाथों में तिरंगा लेने से मना कर दिया था। यह आदमी फिल्हाल बीसीसीआई का सचिव है, देश के गृह मंत्री का लड़का है। लेकिन संस्कार वही है... थर्ड क्लास...
देश में सर्वोच्च पद राष्ट्रपति का होता है और
द्रौपदी मुर्मू जी भारत की राष्ट्रपति हैं ।
नए संसद भवन के उद्घाटन के लिए उन्हें आमंत्रित नहीं करना भाजपा की दलित-आदिवासी विरोधी मानसिकता को दर्शाता है ।
#SC_ST_विरोधी_भाजपा
सत्येंद्र जैन का गुनाह सिर्फ इतना है कि उन्होंने दिल्ली की जनता को एक शानदार मोहल्ला क्लीनिक का मॉडल दिया जनता को मुफ्त इलाज दिया। उनके साथ जिस तरह का व्यवहार हो रहा है वह बेहद शर्मनाक है मैं भगवान से प्रार्थना करता हूं उनको इन अहंकारी ताकतों से लड़ने की शक्ति दे
@ArvindKejriwal
असल में 6 लाख 74 हजार करोड़ रुपए के 2000 के नोट छापे थें पिछले एक साल से बजार में 3 लाख 19 हजार के नोट ही हैं आधे से ज्यादा कहा है पता नहीं जब आधे से ज्यादा गयाब हें तो पूरे ही बंद कर दिया मित्रों आप पर कोई असर नहीं नाथूराम गोडसे ने एक बार फिर मोहनदास पर कातिलाना
🛑ગુજરાતના ભાજપના
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
@vijayrupanibjp એ
પાંજરાપોળની જમીન ૧૦,૦૦૦ કરોડ માં કલેક્ટર લાંગાની સાથે મળી સાંઠગાંઠ કરીબિલ્ડરને વેચી નાંખી ...
🛑12,000 કરોડના કલેક્ટર એસ.કે. લાંગા ના કૌભાંડ બાદ..
🛑ગુજરાતના સંવેદનશીલ રાક્ષસી વિજય રૂપાણી એ ગૌચર બારોબાર વેચી નાંખ્યું …વાંચો શું છે કૌભાંડ
♠️ એસ. કે. લાંગાએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યારે તેમને બ્રીફિંગ માટે સ્વર્ણિમ સંકુલ બોલાવાયા હતા ત્યારે તત્કાલીન મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે જરૂર પડશે તો તમને બ્રીફિંગ માટે બેઠકમાં બોલાવવામાં આવશે.
♠️ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે એક અખબારના માલિક મારા નિવાસસ્થાને બેઠા છે. જરૂર પડશે તો ત્યાં તેમની સાથે ચર્ચા માટે બોલાવીશું.
♠️ અમદાવાદ નજીક કલોલ તાલુકાના મૂલસાણા ગામની પાંજરાપોળની અંદાજે 10 હજાર કરોડની જમીન બિનખેતી કરીને બિલ્ડરોને આપી દેવાના પ્રકરણમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે સરકારે એફઆઇઆર દાખલ કરીને ગુનો નોંધ્યો છે ત્યારે આ સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ જમીન પ્રકરણની મંજૂરી આપવા તત્કાલીન સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને તે વખતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને મહેસૂલ સચિવે તે મુજબ પ્રક્રિયા કરવા લાંગાને સીધી સૂચના આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
♠️ એસ.કે.લાંગાએ એવો ઉલ્લેખ કર્યો છે કે સરકારની સૂચના અને મરજી મુજબ જિલ્લાકક્ષાએથી આ પ્રકરણની આગળની તજવીજ શરૂ થઇ હતી અને સરકારની સૂચના અને રોજેરોજની દેખરેખ હેઠળ ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. સરકારને તેની ઓનલાઇન જાણ થતી રહેતી હતી.
♠️ ત્રીજી બેઠકમાં તત્કાલીન મુખ્યમંત્રી ઉપરાંત તત્કાલીન નાયબ મુખ્યમંત્રી, તત્કાલીન મહેસૂલ મંત્રી, સીએમઓના ઉચ્ચ અધિકારીઓ, તત્કાલીન મુખ્ય સચિવ જે.એન.સિંઘ, તત્કાલીન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, તત્કાલીન જમીન સુધારણા સચિવ હારિત શુક્લા હાજર હતા. આ વિષયના જાણકાર તરીકે નવસારીના તત્કાલીન કલેક્ટર એમ.ડી.મોડિયાને બ્રીફિંગ માટે હાજર રખાયા હતા. અખબારના માલિકના પ્રતિનિધિ તરીકે એક મોટા બિલ્ડર પણ બેઠકમાં હાજર હતા
🛑✍️૧૦,૦૦૦ કરોડ નું મસ મોટુ ગાયોની પાંજરાપોળ ની જમીન નું કૌભાંડ થયું છતા ..
🥊એક હિંદુ સંગઠન એક શબ્દ નથી બોલી રહ્યું
🥊એક ન્યુઝ ચેનલ ગાય કે ગૌચર વિશે ડીબેટ નથી કરતી
🥊વિજય રૂપાણી અને કૌશીક પટેલ ની ધરપકડ પણ કરવામાં નથી આવી
🥊ગાંધીનગર પોલીસે હજી પ્રેસ પણ નથી કરી કદાચ કરશે પણ નહીં
🥊આ કૌભાંડ થી બનાવેલી મીલકત નું ટાંચ માં પણ નહીં લે કારણ કે ભાજપ નો પૂર્વ મુખ્યમંત્રી છે
🛑આ સમાચાર બનાવતી વખતે વિજય રૂપાણી અને કૌશીક પટેલ નોફોટો પણ ન્યુઝ પેપર માં છાંપવા ની હિંમત ના ચાલી
🛑દિવ્ય ભાસ્કરે આટલી હિંમત દાખવી એ બદલ અભિનંદન
♠️વિજય રૂપાણી નો આ રાક્ષસી ચહેરો પ્રજા સમક્ષ પહેલા પણ બેનકાબ નેટવર્ક ન્યુઝ ગુજરાત અને અર્જુનભાઈ મોઢવાડિયા અને સી.જે.ચાવડા એ ૨૭૦૦૦ કરોડનું સુરત નું જમીન કૌભાંડ લોકો સમક્ષ લાવ્યા હતા..
♠️વિજય રૂપાણી એ ૫૦૦ કરોડ ના માનહાની ના દાવા નો દમ બતાવી કેસ ફાઈલ કરાવી લીધો હતો
🥊આ વખતે વિજય રૂપાણી બરોબરનો ભરાયા છે
🥊અધીકારીઓ વિજય રૂપાણી બચાવવા જશે..તો વિરોધ પક્ષ સુપ્રિમ માં જઈ જેલ ભેગો કરાવશે
👹વિજય રૂપાણી તું અને તારી રાક્ષસી ટોળકી બચી નહી શકો
👹તને બચાવવા જે લોકો ઉતરશે
ગાયમાતા ન્યાય લેશે
👹ખંડણી સેના ને ક્ષત્રિય ધર્મ અહીયા યાદ નહી આવે એનું હિંદુત્વ અહી ઘસઘસાટ ઉંઘી જશે
#જય_ગૌ_માતા
#રાક્ષસી_રૂપાણી
#દસ_હજાર_કરોડ
#ગૌચર_ગૌ_માંસ_ના_દલાલો
@YAJadeja
#Vijaysinh_Rajput
आपको 2024 में फिर से ऐसा प्रधानमंत्री चाहिए क्या?
◾ पहलवान बेटियों के आरोपों पर चुप है
◾ मणिपुर हिंसा पर चुप है
◾पुलवामा हमले के खुलासे पर चुप है
◾Adani महाघोटाले पर चुप है
आपको 2024 में फिर से ऐसा प्रधानमंत्री चाहिए क्या???
• जो लोकतंत्र की धज्जियाँ उड़ा दे
• जो संविधान का विरोध करे
•जो न्यायपालिका का विरोध करे
•जो देश की शिक्षा व्यवस्था सुधारने वालों जेल भेज दे
•जो सुप्रीम कोर्ट के फ़ैसले के खिलाफ़ अध्यादेश लाये
सती प्रथा और बाल विवाह जैसी कुरीतियों के विरुद्ध आवाज बुलंद कर देश को जागृत करने वाले महान समाज सुधारक राजा राम मोहन राय जी की जयंती पर उन्हें श्रद्धांजलि।
#RajaRamMohanRoyJayanti
सारी बातें लिखी पर वो नहीं लिखा कि इस पिटने वाले शख्स ने क्या बोला 🧐 देश की जड़े खोदने का काम बखूबी कर रहा है आजतक😡 यदि आप सही हो तो क्या बोला था ये क्यों नहीं लिखते/बताते
पंजाब-दिल्ली-उत्तर प्रदेश के साथ-साथ नए भारत का विश्वास एक साथ बैठा है।
इस तस्वीर को देख भविष्य में अवश्य लिखा जाएगा कि उत्तर प्रदेश के मुख्यमंत्री श्री @SanjayAzadSln जी एवं पंजाब के मुख्यमंत्री श्री @BhagwantMann जी भारत के सर्श्रेष्ठ प्रधानमंत्री @ArvindKejriwal जी के साथ…
ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાત માં NCRB રિપોર્ટ મુજબ 5 વર્ષમાં 40 હજાર મહિલાઓ ગુમ થઈ..સુ.આ ગુજરાત મોડલ છે ? ગુજરાત માં કાયદો વ્યવસ્થા કથળતી જાય છે... જાગો...પરિવર્તન એક જ વિકલ્પ...