નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના તલોધ ગામે ગઈકાલે આવેલ ભારે પૂરના કારણે અંબિકા નદી કિનારે ફસાયેલાં ગામના લોકોને તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, ઉપસરપંચ, ત . ક. મઁત્રી અને પંચાયત સભ્યો તથા ગામના આગેવાનો સાથે મળી રેસ્ક્યુ કરાવવામાં આવેલ છે.
તેમની આ કામગીરીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ સલામ કરે છે. 🙏
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@KanuDesai180@MLASanjaysinh
"જ્યાં સંવેદના અને ફરજ એક થાય, ત્યાં તલાટી મંત્રીનો સેવાયજ્ઞ દેખાય!" 🌾💧
સુરેન્દ્રનગરના હેબતપુર ખાતે પૂર જેવી સ્થિતિ વચ્ચે સગર્ભા બહેન, દિવ્યાંગો અને ગ્રામજનોને સલામત સ્થળે શિફ્ટ કરી પોતાના ખભા પર સામાન ઊંચકી મદદ કરનાર ઈ.ચા. તલાટી શ્રી પી. કે. પરમાર ની કામગીરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ આપની આ નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવે છે. 👍
#DutyFirst #ServiceToHumanity #GujaratTalatiMandal #TalatiPower @CMOGuj@InfoGujarat
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો