बाबा साहेब के संकल्प दिवस पर मैं भी एक संकल्प लेता हूँ- अन्यायी ‘भाजपा’ को गुजरात से उखाड़ फेकेंगे और हर आंसू का बदला लेंगे।
याचना नहीं, अब रण होगा,
जीवन- जय या कि मरण होगा।
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
જો રાજ્યની સરકાર ઉકેલ લાવવામાં રસ લેવા માંગતી ન હોય તો અમારે પણ ઉગ્ર આંદોલનની તૈયારી આ કર્મચારીઓના હિતમાં કરવાની ફરજ પડશે, જેની સરકાર ગંભીર નોંધ લે.
કર્મચારી સાથીઓ થઈ જાય એક રેલી પરિવારના પાંચ પાંચ સદસ્યો સાથે.
કરો તારીખ નક્કી, એટલે ઇંકિલાબ ઝિંદાબાદ !
રાજ્યના સાચા કોરોના વોરિયર્સ એવા આરોગ્યના કર્મચારીઓ પોતાની ન્યાયી માંગણીઓ લઈને 48 દિવસથી હડતાળ ઉપર છે. એમણે આજે યોજેલી રેલીમાં લાઠીચાર્જ કરવામાં આવેલ, જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારને અપીલ કરું છું કે તાત્કાલિક એમના સવાલોનો ઉકેલ લાવે.
સત્તાના નશામાં બેફામ અને અભિમાની બનેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ ઉપર દમન કરવામાં આવી રહ્યું છે તે સહેજે'ય યોગ્ય નથી.
જે આરોગ્ય કર્મચારીઓએ જીવનમાં જોખમે જનતાની સેવા કરી છે એમને પોલીસના દંડાથી માર મારવો એ ભાજપની હલકી માનસિકતાની નિશાની છે.