કોરોના જેવી મહામારી હોયકે બીજી કોઈ પણ આફતહોય, હરહમેંશા કર્મચારીઓ સરકારની સાથે ખડેપગે ઉભા રહયાછે અને જનતાની સુખાકારી માટે પ્રયાસો કર્યાછે. પરંતુ આ કર્મચારીઓના પ્રાણસમા પ્રશ્ન #OnlyOPS માટે સરકાર તેમની સાથે ખડેપગે નથી કેમ? શું આસરકાર ખરેખર સંવેદનશીલ છે? @abpasmitatv@VtvGujarati